Abtak Media Google News

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આજે  અન્નપૂર્ણા મંદિર ખાતે પ્રક્રુતિ વંદના કાર્યક્રંમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અન્નપૂર્ણા મંદિર ના મહંત ગણેશપુરી બાપુ તેમજ છજજ ના સ્વયંમ સેવકો દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ ગતિવિધિ પર્યાવરણ વન સંપૂર્ણ જીવ સુષ્ટીના સંરક્ષણ માટે ધોકડવા ગામ માં પ્રકૃતિ વંદના દિવસની ઉજવણી  કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.