ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે આજે અન્નપૂર્ણા મંદિર ખાતે પ્રક્રુતિ વંદના કાર્યક્રંમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અન્નપૂર્ણા મંદિર ના મહંત ગણેશપુરી બાપુ તેમજ છજજ ના સ્વયંમ સેવકો દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ ગતિવિધિ પર્યાવરણ વન સંપૂર્ણ જીવ સુષ્ટીના સંરક્ષણ માટે ધોકડવા ગામ માં પ્રકૃતિ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત