Abtak Media Google News

ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી નિમિતે મેઘાણી વંદના ડાયરો યોજાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી નિમિતે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્વરાંજલી કાર્યક્રમમાં અભેસિંહ રાઠોડ, ધી‚ભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડયા દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત અને સંપાદીત ગીતો-લોકગીતો ભજનો રજુ કરાયા હતા. પીનાકી મેઘાણીએ કાર્યક્રમના આયોજન બદલ સુરક્ષા સેતુ સોસાયટી અને લોકોનો આભાર માન્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.