Abtak Media Google News

શ્રવણતીર્થ યાત્રા યોજના અંતર્ગત

શ્રવણતીર્થયાત્રા’ ચોથું ચરણ જેમાં ‘શ્રવણ તીર્થ યાત્રા’ યોજના અંતર્ગત ચોથા ચરણમાં  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ના મતવિસ્તાર 70 રાજકોટ દક્ષિણમાં આવતા વોર્ડ નં.14 કોર્પોરેટર નિલેશભાઈ જલુ, સીનીયર સીટીઝન બહેનો/માતાઓ નાગેશ્વર મહાદેવ અને દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરવા કુલ-7 બસોને પ્રસ્થાન કરાવ્યું હતુ.

Fb Img 1663308276099

શ્રાવણ તીર્થયાત્રા અંતર્ગત વોર્ડવાઈઝ સીનીયર સીટીઝન બહેનોને  દ્વારકાધીશ તેમજ  નાગેશ્વર મહાદેવ  જુદા જુદા  દિવસે કુલ સાત બસો પ્રવાસે  નીકળી હતી. ગોવિંદભાઈ પટેલે સીનીયર સીટીઝન બહેનોને દ્વારકાની યાત્રાએ જવા માટે  શુભેચ્છા પાઠવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.