Abtak Media Google News

આજે વિજ્યાદશમીનો પાવન પર્વ છે. રાજકો શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૈાત પરંપરા અનુસાર શસ્ત્ર પૂજનનું કર્યું હતું. તેમની સાથે તેમના સહકર્મચારી ઉપસ્થિત રહયા છે.

વિધિવત રીતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૈાતે શસ્ત્રપૂજન કર્યું હતું, આ દિવસનું મહત્વનું છે કે, આજના દિવસે જ ભગવાન રામે રાવણનો સંહાર કર્યો હતો. તો આજના દિવસે જ તમામ અસુરી શક્તિઓનો પણ નાશ થયો હતો.ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાને તેમના નિવાસ સ્થાને પત્ની તથા સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્ર પુજન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.