Abtak Media Google News

ધારાસભ્ય આર.સી. મકવાણાને લેખીતમાં રજૂઆત કરાઇ

મહુવા એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય આર.સી. મકવાણાને મહુવાના મજદુર સંઘ બી.એમ.એસ. પરિવાર દ્વારા એસ.ટી. ને લગતા પ (પાંચ) પ્રશ્નો અંગે આવેદન પત્ર આપતા ભારતીય મજદુર સંઘના કાર્યકરો અરવિંદસિંહ વાળા રજનીકાંતભાઇ દેવમોરારી તેમજ ભદ્રેશભાઇ ગઢવી દ્વારા એસ.ટી. ને લગતા પ્રશ્નનોની રજુઆત કરવામાં આવી મોટાભાગના વિસ્તારોમાં પરિવહન કામકાજમાં ફેરફાર કરતા પરિવહન બંધ કરવાની જાણ થતાં તમામ ગુજરાતના ધારાસભ્યોને રજુઆત કરવામાં આવેલ એસ.ટી. નિગમને ખાનગી કરણમાં લઇ જવાથી જે જીવાદોરી ખાતું છે. નિગમ ખાતું સારુ હતું ખાનગી કરણ ના કરવામાં આવે તેવી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.