Abtak Media Google News

છેલ્લા ૧૮ વર્ષી સાતમ-આઠમના તહેવારો પર જરૂરિયાત મંદોને રાહતદરે કરાય છે વિતરણ

શિવમ્ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ.પ્રવિણસિંહ પરમારના સ્મરર્ણો સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સતત અઢારમાં વર્ષે રાહત દરે ફરસાણ તેમજ મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાડા સાત હજાર કિલો ફરસાણ તથા મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Advertisement

સાડા સાત હજાર કિલો મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું: કુલદિપસિંહ પરમાર

Shivam-Group-Distributes-Pomegranate-Sweets-To-Pravin-Singh-Parmar
shivam-group-distributes-pomegranate-sweets-to-pravin-singh-parmar

‘અબતક’ સોની વાતચીત દરમિયાન કુલદિપસિંહ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષી શિવમ્ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ.પ્રવિણસિંહ પરમારના સ્મરર્ણો જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત રાહતભાવે ફરસાણ તેમજ મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યાી શરૂ થઈને ૬ વાગ્યા સુધી રાહતભાવે વિતરણ કરીએ છીએ. દર વર્ષે અમારા ગ્રુપ દ્વારા સાડા સાત હજાર કિલો ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે સાડા ત્રણ હજારી વધુ પરિવારો લાભ લે છે. શિવમ ગ્રુપના અનેક કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.