ભગવાન શિવની આરાધના કરવા માટે મહાશિવરાત્રી એ ઉતમ ગણવામાં આવે છે. આ દિવસે શિવાલયો મહાદેવ હરના નારા સાથે ગુંજી ઉઠે છે ત્યારે મહાદેવ હરના શિવાલયમાં ગુંજતા નારા ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાં પણ સંભળાયા હતા. ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ ત્રંબા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિતે વિશેષ પુજા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી હોવાથી વિદ્યાર્થીઓએ સ્વયં શિવલીંગ બનાવી એની પુજા કરી હતી તથા મહાદેવની ભવ્ય ભસ્મ આરતી ઉતારી હતી સાથે સાથે વિદ્યાર્થી દ્વારા સુંદર શિવ તાંડવ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.
Trending
- ગીર સોમનાથ:સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી
- ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાની પાકિસ્તાનની મેલી મુરાદને નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ!
- દિલ્હીમાં જળ સંકટ સામે કોંગ્રેસે ‘મટકા ફોડ’ વિરોધ પ્રદર્શન કર્યું
- મેલોનીને મેલોડી “ભાવી”
- ભુજના ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં સ્થાન
- હાલાર પંથકમાંથી ચરસના વધુ 60 પેકેટ મળી આવ્યા
- ભારત સરકાર સૌથી વધુ પગાર કોને આપે છે?
- એસબીઆઇ આરસેટી દ્વારા ગ્રામીણ બહેનોને સ્વરોજગાર માટે અપાય છે તાલીમ