સારંગપુર ખાતે કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. યોગી ચરણ સ્વામિ દેહવિલય પામ્યા…. પ્રમુખ સ્વામીના અત્યંત કૃપા પાત્ર અને જેમણે પ્રમુખ સ્વામીની છેલ્લે સુધી સેવા કરી હતી અને તેમણે અંતિમ અગ્નિ સંસ્કાર વખતે “””” *પ્રમુખ સ્વામી આવજો રે* કીર્તન ગાયું હતું એવા પુ.યોગી ચરણ સ્વામી ગઈ કાલે રાત્રે ૧૨.૦૧ વાગે સારંગપુર ખાતે અક્ષરધામ પામ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલી છે.
Trending
- લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં પ્રથમ બે કલાકમાં 12 ટકા જેવું મતદાન
- વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણના ભરડામાંથી મુક્ત થઈ શકશે ?
- કેનેડામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું ” ભાવી ” ડ્રગ્સ બરબાદ કરી રહ્યું છે
- વોટ્સએપ ઉપયોગકર્તાની પ્રાઇવેસીમાં દખલગીરી ક્યારેય ચલાવી નહિ લઈ : મેટા
- ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની સંપૂર્ણ માહિતી
- હીરામન્ડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનન્યા પાંડે આ ખાસ લૂકમાં નઝર આવી
- કેદારનાથ અને બદ્રીનાથમાં વિશેષ પૂજા માટે ઓનલાઈન બુકિંગ શરૂ, જાણો વિશેષ પૂજાના રેટ
- જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો