Browsing: AMIT SHAH

પોરબંદર પંથકમાં તમામ ઉધોગો બંધ થઈ રહ્યા હોય જો બેસન પ્લાન્ટ સ્થપાય તો ઘેડ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થવાની સંભાવના વ્યકત કરતા સાંસદ પોરબંદર જીલ્લામાં સમાવિષ્ટ ઘેડ…

ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભાની આગામી ચૂંટણી લડશે મજબૂત અર્થતંત્ર અને આતંકવાદના સફાયા સાથે ભાજપ 400થી વધુ બેઠક જીતવાના બુલંદ ઈરાદા સાથે…

ગ્રીન-કલીન મહોત્સવ સ્થળે 10 લાખથી વધુ વૃક્ષારોપણ કરાશે ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય  પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં…

અમદાવાદ શહેર અને ઔડાના 14 તળાવોને રૂ.100 કરોડથી વધુના ખર્ચે ઇન્ટરલિંકિંગ કરીને પર્યટન સેન્ટર બનાવવાની શરૂઆત  કરવા અંગે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવા 1200 તળાવ બનાવવા…

ડિજિટલ માધ્યમથી વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાશે લોકોને સિટીઝન ફર્સ્ટ એપ ડાઉન લોડ કરવા હોર્ડિગ્સ ઘરે ઘરે પેમ્લેટસનું વિતરણ કરાયું વાહન ચોરી, મોબાઇલ ચોરી અને…

અષાઢી બીજના લોકાર્પણ માટે સ્વામિનારાયણ સંસ્થાનો આભાર માનતા કેન્દ્રીય ગૃહમંત્રી સ્વામીનારાયણ વિશ્ર્વમંગલ ગુરૂકુલ-કલોલ સંસ્થા હેઠળ આવતી પિ.એસ.એમ. હોસ્પીટલના કારોબારી સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઈ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિકાસલક્ષી યોજનાનું કર્યુ લોકાર્પણ: ચાંદલોડિયામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે…

અષાઢી બીજના લોકાર્પણ માટે સ્વામિનારાયણ સંસ્થાનો આભાર માનતા કેન્દ્રીય ગૃહમંત્રી સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ-કલોલ સંસ્થા હેઠળ આવતી પિ.એસ.એમ. હોસ્પીટલના કારોબારી સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઈ…

સોનાની સાવરણીથી રથની સફાઈ કરવાની પરંપરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા રાજમાર્ગો ઉપર લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા: રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત અમદાવાદમાં નિકળેલી ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને…

કાલે અષાઢી બીજે વહેલી સવારે 4 વાગ્યે અમદાવાદમાં જગન્નાથ મંદિરે કરશે મંગળા આરતી: કલોલ, રૂપાલ, વાસણ, ગાંધીનગર, નવાપુરા અને મોડાસર ગામમાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે કેન્દ્રીય…