Browsing: bjp

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમા જન્મદિવસ અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમોનું તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન થયેલ હોય ત્યારે રાજકોટના શહેર ભાજપના વડામથક શહેર ભાજપ કાર્યાલય ખાતે પધારી કાર્યર્ક્તાઓનું…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિન તરીકે જામનગરમાં કુલ 57 જેટલી સેવાઓ શહેરીજનોને આપવામાં આવશે: આવતી કાલે ધનસુખભાઈ ભંડેરી ખંભાળીયા ખાતે સેવાસેતુ…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજયભાઈએ પોતાના સુશાષનથી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેઓ વિજય ભવ તો છે જ, જેથી અબતકે તેઓને…

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. તેમણ પોતાના જન્મ દિવસ નિમિતે ધર્મ પત્ની અંજલીબહેન રૂપાણી સાથે રાજકોટના શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી આર્શીવાદ…

વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજ રોજ નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સભામાં ભાજપના તમામ કાર્યકરો હજાર રહ્યા હતા. આ સભામાં સ્થાનિક વિસ્તારના વિકાસના કામો મુદે…

ભાજપ સરકાર વિરુધ્ધ વિવિધ વાક પ્રહારો સાથે આક્ષેપો કરતા વિરોધ પક્ષના નેતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ વિરોધી આકરા વાક પ્રહારો કર્યા…

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ…

ગુજરાતના શાણા મતદારોએ કયારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી: ર0રરમાં મતદારોનો મિજાજ ફરશે કે પરંપરા યથાવત રહેશે? ગુજરાતના શાણા મતદારો કયારેય ત્રીજા મોરચાને સ્વિકારતા નથી તે વાત…

મોદી- શાહના દુરંદેશી વ્યૂહથી મળી રહ્યા છે ચમત્કારિક પરિણામો અબતક, રાજકોટ : મોદી- શાહના દુરંદેશી વ્યૂહથી  ચમત્કારિક પરિણામો મળી રહ્યા છે. જેને પગલે હવે ભાજપ 2030માં કમળને…

રાજસ્થાનમાં ગહેલોત અને પાયલોટ વચ્ચેનો વિવાદ ખતમ કરવા હાઈકમાન્ડે કમર કસી  અબતક, નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના આંતરિક વિવાદ બાદ હવે રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ સર્જાવાની…