Browsing: chotila

ફકત નવ વર્ષની ઉંમરથી સંઘ સાથે જોડાયા: કોરોના મહામારીમાં દર્દીઓની  સેવા શ્રમિકોને વતન જવા વ્યવસ્થા કરી અપ્રતિમ લોકચાહના મેળવી ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં64 હજાર…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકો યાત્રાધામ તરીકે આગવી નામના ધરાવે છે અને ચોટીલા તાલુકાના 84 જેટલા ગામડાઓ આવેલા છે આ તમામ ગામો નું એપીસેન્ટર શહેર ચોટીલા છે.…

આજે તૌકતે વાવાઝોડાની અસર સ્વરૂપે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથક માં અનેક જગ્યા એ વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાસાઈ થવાના કારણે રસ્તાઓ બંધ થયા ના…

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ઝાલાવડમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરીને પગલે ચોટીલા પંથકમાં ત્રણ-સ્થળે વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ચોટીલામાં મકાનમાંથી 65 બોટલ દારૂ પકડાયો અને…

ચોટીલામાં છેલ્લા 15 દિવસથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અને લોકોમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે. અને લોકો કોરોના રિપોર્ટ કરાવવા માટે રેફરલ હોસ્પિટલ ખાતે…

રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ  સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા 13 મોટા ઓકિસજનની વ્યવસ્થા કરાઈ  હાલ કોરોના ના કારણે દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. લોકો…

ચોટીલા ના પ્રખ્યાત ચામુંડા અતિથી ગૃહ ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજવી પરિવાર ના મહાવીરભાઇ દાદાબાપુ ખાચર દ્વારા ચોટીલા માં કોરોના ના દર્દી ઓ માટે અત્યારે અતિ…

મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કાનૂની પગલા ભરવા જાથાની રજૂઆત  ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભેટસુડા ગામમાં પરંપરા, માન્યતા, માનતા, રિવાજના નામે એક પાડો…

ચોટીલા માં કોરોના બેકાબુ બન્યો છે તેમ છતાં ચોટીલા ના સરકારી વિભાગ નુ તમામ તંત્ર એકદમ બેપરવા છે જેના કારણે નાગરિકો માં રોષ ફેલાયો છે જ્યારે…

આણંદપુર નજીકના આશ્રમમાં આગજનીના બનાવથી ભકતોમાં રોષ  ચોટીલાના આણંદપુર રોડ નજીક ખોડીયાર આશ્રમમાં વીજ વાયર બળતા સેકળો મણ ઘાસ,ચારા બળીને ખાક થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ…