Browsing: closed

વૈકિલ્પક માર્ગ પણ જાહેર કરાયા જામનગરમાં પાણની પાઇપલાઇન સહિતની કામગીરીને અનુલક્ષીને સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા જંકશન માર્ગ 48 દિવસ બંધ રહેશે. જેનો અમલ શરૂ કરાયો છે.…

મજુરો હનુમાન જયંતિની રજા રાખવાના હોય યાર્ડના સત્તાધીશો દ્વારા રજા જાહેર રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલે હનુમાન જયંતિ નીમીતે રજા રહેશે. મજુરો દ્વારા રજા રાખવાનો નિર્ણય જાહેર…

દાંડિયા હનુમાનથી લાલ બંગલા તરફ  સાત રસ્તા સર્કલથી અંબર ચોકડી તરફ ગુરૂદ્વારાનું જંકશન બંધ રહેશે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે વરસાદી પાણી ના નિકાલ માટેની કેનાલ નવી…

પોંડીચેરી, કરાઈકલ, માહે અને યાનમ આ ચારેય ક્ષેત્રોમાં ધો.8 સુધીનું શિક્ષણ કાર્ય 26મી સુધી મોકૂફ રાખવાની સરકારની જાહેરાત  દેશમાં એચ3એન2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સતત વધી રહ્યો છે. …

માનવ સેવા યુવક મંડળની ઉચ્ચ કક્ષાએ રજૂઆત ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની મહામારીમાં હવામાંથી ઓક્સિજન એકઠું કરે તેવો આધુનીક પ્લાન્ટ ફિટ કરેલ અને હાલમાં કોરોનાની લહેર…

ઓવરબ્રિજનું ક્ધસ્ટ્રકશન કામ પૂર્ણ નહી  થાય ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે ટ્રાફિકની  સમસ્યા હલ કરવા માટે હાઈવે  ઓથોરિટી દ્વારા માધાપર  ચોકડી ખાતે  ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો…

નેતાઓ અને ઉમેદવારોનાં લાખ પ્રયાસ છતા મતદારોની નિરસતાના કારણે ચૂંટણીમાં જોઈએ તેઓ ગરમાવો ન પકડાયો: હવે  ડોર ટુ ડોર મનામણા ગુજરાત વિધાનસભાની   182 બેઠકો પૈકી પ્રથમ …

36મી નેશનલ ગેમ્સ અન્વયે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ તથા શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ,  તા.10 સુધી બંધ રહેનાર હોઇ આ બંને સ્નાનાગારના વાર્ષિક…

મન્ચુરીયન, ચટણી, દાઝ્યુ તેલ, સરબત અને બાફેલા બટેકા સહિતના અખાદ્ય ખોરાકનો નાશ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાનગી લોકમેળામાં ચેકીંગ હાથ…

રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી દ્વારા જાહેરાત ચોમાસાની સીઝનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીમાં શાળા-કોલેજો ચાલુ રાખવી કે બંધ તે અંગે નિર્ણય…