Browsing: corona

આરોગ્ય તંત્ર મોતના આંકડા જાહેર કરતું નથી કબ્રસ્તાનમાં 9 ને દફનાવાયા  ઔઘોગિક જિલ્લા ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વઘ્યો જાય છે અને કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધતી…

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તબીબો અને હોટેલ સંચાલકો સાથે બેઠકોનો દૌર : મહામારી સામે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા તંત્ર સંપૂર્ણ સજ્જ  રાજકોટ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો…

નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે હાલમાં કોરોના સંક્રમણ…

જામનગરના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ રસીકરણ મેગા કેમ્પમાં જણાવ્યું હતું કે “કોરોના સામેની લડાઇમાં રસીએ જ મહત્વનું હથિયાર છે” શહેરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ…

સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના એ માથું ઉચક્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં પણ કોરોના સંક્રમણ ના કેસો વધી રહ્યા છે ત્યારે વેપારી મહામંડળ સંગઠન દ્વારા…

ભારતમાં કોવિડ-19 ની એન્ટ્રીને એક વર્ષ થયું.! એ એક એવો સમય હતો જ્યારે ઇકોનોમીનું શું થશે તેની કોઇ કલ્પના નહોતી. ત્રીજી એપ્રિલ-2020 ના રોજ ભારતમાં BSE…

કોરોના મહામારીના કારણે વિશ્વ આખું હતપ્રત થઈ ઉઠ્યું છે. કપરાકાળની આર્થિક, સામાજિક એમ તમામ ક્ષેત્રે નકારાત્મક અસરો ઉપજી છે. વેપાર-ધંધાને આંશિક બ્રેક લાગતા ધંધાર્થીઓને મોટી નુકસાની…

બહારથી આવતા લોકો પર પ્રતિબંધ: ગામ પ્રવેશ માટે ટેસ્ટ ફરજીયાત એક અઠવાડિયાના સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ: ગામ સજ્જડ બંધ; ડેરી બે કલાક ખુલે છે જામનગર શહેર અને…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમુખો સાબિત થઈ રહ્યો છે  જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાલે પણ  જિલ્લામાં સરકારી ચોપડે…

 સૌરાષ્ટ્રમાં નવા 598 કેસ, સૌથી વધુ રાજકોટ શહેર- જિલ્લામાં 276 કેસ:  પોરબંદરમાં રાહત યથાવત, માત્ર એક કેસ જ નોંધાયો  રાજ્યમાં કુલ 2875 કેસ નોંધાયા, 2024 દર્દીઓ…