Browsing: COVID19

કોરોના મહામારીના પગલે શાળાઓ બંધ છે ત્યારે બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવા વિવિધ પ્રયાસો શિક્ષણ વિભાગ અને શાળાના શિક્ષકો કરી રહ્યા છે. આવી જ વાત અમરગઢ-1…

વરસાદના પાણીના ટીપાં કરતાં પણ અનેકગણા નાના એવા કોરોના વાયરસને આવ્યાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. છત્તા તેની તીવ્રતા ઓછી અંકાઇ રહી નથી.…

નડિયાદ અને કલોલમાં પ0 થી વધુ કોલેરાના કેસ આવતાં રાજકોટ, જુનાગઢ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં સાવચેતી માટે આગોતરૂ આયોજન ચોમાસમાં વકરતા કોલેરાને અટકાવા ગંદા પાણીનો નિકાલ…

ZyCov-D ભારતમાં કોરોના વાયરસની સામે પાંચમી રસી હશે ભારતીય દવા નિયામક આ અઠવાડિયે વધુ એક કોવિડ વિરોધી વેક્સિન ને લીલીઝંડી આપી શકે છે. આ વેક્સિન બાળકો…

બાળકો સાથેના ‘મોકળા મને’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ જાહેરાત કાળમૂખા કોરોનાની બીજી અને ઘાતક લહેરે રાજયમાં અનેક બાળકોનાં માતા પિતા છીનવી લીધા છે. અને તેમને…

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્પીડ પર થોડી બ્રેક લાગી ત્યાં જ કેરળમાં કોરોનાએ ઉથલો માર્યો : મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ સંક્રમણ વધ્યું અબતક, નવી દિલ્હી…

રાજ્યમાં 15મી જુલાઈથી ધો.12 અને કોલેજના 18 લાખથી વધુ વિદ્યાર્થીનું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, વાલીની સંમતિ જરૂરી રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી…

દેશભરમાં 1,500 થી વધુ સેન્ટરો વહેલી તકે કાર્યરત થઇ જશે કોરોનાની નવી લહેર આવે તે પહેલાં જ દેશભરમાં ઓક્સિજન વ્યવસ્થા સંલગ્ન, આંતર માળખાકીય સુવિધાઓ તાત્કાલીક ધોરણે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમ “મોકળા મનમાં” એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના કારણે જે બાળકોએ પોતાના માતાપિતા…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે સરકાર જરૂરી પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવાની પણ છુટછાટ આપી શકે તેમ છે: કોચિંગ કે ટ્યુશન કલાસ શરૂ…