Browsing: COVID19

રાજકોટના વેપારીને ડોકટરના નામે શીશામાં ઉતારી લોખંડના સળીયા અને પતરા મંગાવી વેંચી નાખ્યા: આયુર્વેદીક ડોકટરે વૈભવી મોજશોખ પુરા કરવા અનેક સાથે ચીટીંગ કર્યાની કબુલાત; પાંચ દિ’ના રિમાન્ડ…

ભારતમાં મંજૂરીના પગલે હવે જોન્સન એન્ડ જોન્સનની રસીનો ડોઝ બજારમાં થશે ઉપલબ્ધ: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી…

શહેરમાં 86 ટકાથી પણ વધુ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 35 ટકા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ સુરક્ષીત થઈ ગયા…

ગર્લ્સ હોસ્ટેલના વિવિધ ખર્ચાઓ માટે રૂા.5 લાખ મંજૂર કરતી ફાયનાન્સ કમિટી: સોમવારે ફરીથી અધુરી બેઠક મળશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે કુલપતિ અને ઉપકુલપતિની અધ્યક્ષતામાં ફાયનાન્સ કમીટીની નવી…

કોરોનાને કળ વળતાં કડક નિયમોમાં તબક્કાવાર સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ…

કોરોનાના કાળમાં ચીટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ક્રિશ્ર્ના સ્ટીલના નામે વેપાર કરતા પટેલ યુવાનને અજાણ્યા શખ્સે ડો. કાલરીયાના નામે ફોન…

હવે જયારે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે, સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની શાળાઓ ફરી શરુ કરવા માટે જુલાઇ 26 થી મંજૂરી આપી દેવામાં…

રાજ્યમાં અત્યાર સુધીમાં 3.06 કરોડ વસ્તી “કોરોના કવચ” સજ્જ રસીકરણની રફતાર તેજ: 2.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ, 71.67 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો ચેતતો નર સદા…

કોરાના સમયકાળમાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેટોડા ખાતે ઔદ્યોગિક અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા આગામી સોમવારથી ધો.9 થી 11 વર્ગો શરૂ કરવાનો સરકારનો નિર્ણય રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા આગામી સોમવારથી ધોરણ 9 થી 11ના…