Browsing: Culture

વિકસતા વિકાસે અને આજના મોબાઇલ યુગમાં આ ઓટલા પરિષદ લુપ્ત થતી જાય છે: ગ્રામ્ય સંસ્કૃતિમાં હજી ચોરે બેસીને ચર્ચાઓ આજે પણ થાય છે: કલાકોની વ્યર્થ ચર્ચા…

અજેય રહેલું મોત આજ પર્યંત કોઈથી ડર્યું નથી, જેમ કાળની ગતિને કોઈ થંભાવી શકતું નથી, તેમ મોતના પંજાને પણ કોઈ કચડી શક્યું નથી ઉતાવળું…

અંધશ્રધ્ધા એક સામાજીક કેન્સર આપણાં દેશમાં અંધશ્રધ્ધા આજે ભણેલા માણસોમાં પણ જોવા મળે છે: દંતકથા અને લોકવાયકા પરત્વે અફાટ શ્રધ્ધા ધરાવતા લોકો 21મી સદીમાં તેમાં…

સંસ્કાર વિનાનું શિક્ષણ આખા દેશના ભવિષ્ય માટે ભયંકર છે: જિનપ્રેમવિજયજી મ.સા. અબતક,રાજકોટ પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબની રાજ ભવનમાં પાવન…

4500 વર્ષ પ્રાચીન ‘હરપ્પન સંસ્કૃતિ’નું શોધવામાં આવેલા કિલ્લેબંધ નગર રાજકોટ જિલ્લાનું ‘રોજડી’ બીજું 1800 વર્ષ પ્રાચીન ‘બૌધ્ધુગુફા’નું ગામ ‘ખંભાલીડા’ જયાબેન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા  આ પ્રાચિન સંસ્કૃતિને …

કુમ કુમના પગલા પડયા, માડીના હેત ઢળ્યાં આકર્ષક અને ભવ્ય રંગ મંચની સજાવટ, નવરંગ વેશભૂષા, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, અને આંખો આંજી દે તેવી આકર્ષક અને કલર…

અહિંસા વિશ્વભારતી સંસ્થાના સ્થાપક  આચાર્ય ડો. લોકેશજીએ બેંગ્લોર ખાતે ‘ષષ્ઠીપૂર્ણ વર્ષ’ અને સંસ્થાનો 16માં સ્થાપના દિવસે ‘વૈશ્ર્વિક  પડકારો અને આપણી  જવાબદારી’  જેવા મહત્વના  વિષય પર  રાષ્ટ્રીય …

રૂદ્ર સંહિતા અનુસાર કઠોર અને કપરી તપશ્ચર્યાના અંતે જયારે ભગવાન સદાશિવે મા પાર્વતીની મનોકામના અનુસાર પ્રસન્નતા પૂર્વક તેમની સાથે પાણીગ્રહણ કર્યું , અને તેમને પત્નિના રૂપમાં…

જે ક્રિયા વડે સત્ય ગ્રહણ કરાય અને શ્રધ્ધા કહે છે અને શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે એને “શ્રાધ્ધ” કહે છે. જીવિત કે , મૃત વ્યક્તિ પ્રત્યે…

જીવમાત્ર માં મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ અને એકવાર જ મળતો હોવાની ધાર્મિક માન્યતા ને માનીએ તો મનુષ્ય જીવન અમૂલ્ય કે જેની કોઈ કિંમત જ નઆંકી શકે તેટલું…