Browsing: dharm

હિન્દુ-ઈસ્લામ-ખ્રિસ્તી તમામ ધર્મમાં લગ્નને ભવોભવનો નાતો ગણાવ્યો છે; યોગ્ય ઉંમરે લગ્ન તેમજ એકપણ ધર્મમાં દહેજની પરંપરા નથી; પરિવારના સભ્યોની સહમતીથી દરેક ધર્મ અલગ અલગ ધર્મના પાત્રોને…

એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ પરિણીત મુસ્લિમ શખ્સે અપરિણીત હોવાનું કહી ઇન્સટાગ્રામમાં ઇસ્લામ ધર્મના કલમા મોકલી મૌલવી પાસે લઇ જઇ…

કાયદાના આધાર વગરના “મિસિયાર” લગ્નને લઇ સાઉદી અરબની સરકાર મૂંઝવણમાં : મિસિયાર લગ્નનું પ્રમાણ વધ્યું મિસયાર પરંપરા વિધવા અને નિરાધાર મહિલાઓને આધાર આપવા માટે વ્યવહારુ બની…

અંતે ભારત સહિતના એશિયા દેશો અને વિશ્ર્વને જે વાતની ડર હતી એ થઇને જ રહ્યું. વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર થયેલાં હુમલાને પ્રેસ્ટીજ ઇશ્યૂ બનાવીને તાલીબાનો અને…

સનાતન ધર્મમાં પંચામૃત અથવા ચરણામૃતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેવી રીતે મંદિરનો પ્રસાદ ગ્રહણ કરવાને શુભ તથા આવશ્યક મનાય છે, તેવી જ રીતે મંદિરનો…

દર વર્ષે આદ્ર નક્ષત્ર જૂના મહિનામાં બેસે છે ત્યારે આ વર્ષે સ્થાનકવાસી તિથિ મુજબ આદ્રા નક્ષત્ર 21મી જૂને બેસે છે જો કે અમુક પંચાગમાં તા.22 જૂનના…

હિન્દુ ધર્મમાં કોઇપણ અનુષ્ઠાન અને શુભ કાર્યને હવન અથવા યજ્ઞ વગર અધુરુ માનવામાં આવે છે. પછી તે સત્યનારાયણની કથા હોય અથવા કોઇ નવીન કાર્યની શરૂઆત, હવન…

આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી થકી પર્યાવરણની જાળવણી અને તેના મહત્વની આવશ્યકતા સમજવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે પર્યાવરણની વર્તમાન સ્થિતિ માટેની જવાબદારી કોની અને પર્યાવરણના…

સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને શબ્દોમાં જમીન આસમાનનો ફરક છે. સ્વતંત્ર થવું એક અલગ બાબત છે. અને સ્વચ્છંદ થવુ એ પણ એક અલગ બાબત છે. સરકારે…

જામનગરના પાંચહાટડીમાં રસ્તા પર નરસિંહાનંદ મહારાજના પોસ્ટર લગાવનાર શખ્સની ધરપકડ હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો લખાતા ફરિયાદ નોંધી શખ્સ સામે ગુનો દાખલ કરતી પોલીસ…