Browsing: dharmik news

મેષ (અ,લ,ઈ) દરેક પ્રકારનાં સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા…

અબતક,રાજકોટ સ્થાનકવાસી જૈનોનો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે આઠમો દિવસ એટલે સંવત્સરી ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમાં શ્રધ્ધેય સદગુરૂ  પૂ.ધીરજમૂનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં ‘ક્ષમાદિપ…

ગણપતિ બાપા મોરિયા…ના ગગનભેદી ગુંજારવ સાથે ગણેશ ચોથથી શરૂ થયેલા ગણપતિ મહોત્સવ નો ભક્તિનો માહોલ રંગ માં આવી ચૂક્યો છે, વિઘ્નદૂર થયા વગર કોઈ કાર્યસિદ્ધ થતું…

અબતક,રાજકોટ વિદાય લઇ રહેલા પર્વાધિરાજનો સંદેશ આપતા આ અવસરે પરમ ગુરુદેવ અત્યંત મધુર વાણીમાં સમજાવ્યું કે હેપીનેસ કમ્પેશન પ્રેમ વાત્સલ્ય અને સદગુણોની અમૂલ્ય ગિફટ લઇને આવ્યા…

અબતક-રાજકોટ સંવત્સરી એટલે વર્ષ. વર્ષમાં એક જ વાર આવતો હોવાથી આજનો મહાન દિવસ સંવત્સરી પર્વ તરીકે ઓળખાય છે.જૈન તિથી પંચાંગના અભાવે ઘણીવાર મૂર્તિપૂજક સમાજ અને સ્થાનકવાસી…

અબતક, રાજકોટ આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ એટલે કે આજે સંવત્સરી છે. દેરાવાસી જૈનોએ ગઇકાલે ક્ષમાપનાનું પર્વ ઉજવ્યું જ્યારે આજે સ્થાનકવાસી જૈનો સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી…

મેષ રાશિફળ (Aries): રોજગારમાં ફેરફાર કરવા માટે સમય યોગ્ય નથી. સ્ત્રી મિત્રને કારણે વ્યાવસાયિક ઉન્નતિની તકો મળશે. બિઝનેસમાં તમારે ભાગદોડ કરવી પડી શકે છે, જેના કારણે…

સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે . આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે . જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ…

સંવત્સરી મહાપર્વ એટલે અગાઉ અને વર્તમાનમાં તમામ તપ, જપ, પૂણ્યની જો ફળશ્રૃતિ હોય તો તે છે ક્ષમાપના. ક્ષમા પ્રાપ્તિ વગર તમામ સતકર્મો, પુણ્ય, નિરર્થક ગણાય છે.…

 મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે…