Browsing: dharmik news

બધા જ દેવી-દેવતામાં ભગવાન ગણેશનું સ્થાપન કોઇ પણ તહેવારો કે શુભ પ્રસંગે પ્રથમ કરવામાં આવે છે. આપણી આ બાબતની એવી માન્યતા છે કે તેના સ્થાપન માત્રથી…

મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે…

અબતક,રાજકોટ ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથો પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવા ફળ હોય…

ગણપતિ બાપા મોરીયા… આજે ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી સાથે આજે આસ્થાભેર ગણપતિ મહોત્સવનોપ્રારંભ થયો છે. લોકો છેલ્લા કેટલાક દિવસથી મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.…

દરેક વ્યક્તિનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. તેઓ કોણ છે..? તેમનો સ્વભાવ કેવો છે..? તેમના વિચાર કેવા કેવા છે..? આવા ઘણાં પરિબળો છે કે જે વ્યક્તિના…

અબતક,રાજકોટ ઈચ્છા મુક્તિની શ્રેષ્ઠ તપ સાધના કરીને સંસાર પરિભ્રમણથી મુક્તિ પામી લેવાના જૈન દર્શનના સારભૂત બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મશરાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ…

અબતક, રાજકોટ આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને સરકારે પણ આ…

મેષ રાશિફળ (Aries): આજે તમારી રાશિમાં ગ્રહોના જોડાણને કારણે શુભ સંયોગો થઈ રહ્યા છે. પરિણામે વૃદ્ધ લોકોની સેવા અને શુભ કાર્યો પર પૈસા ખર્ચ કરવાને કારણે…

અબતક, રાજકોટ આજે સ્થાનકવાસી જૈનોએ  હર્ષોલ્લાસ સાથે મહાવીર જન્મ જયંતિની ઉજવણી કરી છે. વિવિધ સંઘોમાં પૂ. ગુરૂ દેવોના શ્રીમુખેથી કલ્પસુત્રોનું વાંચન,  ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચન તથા…

અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…