Browsing: dharmik news

ધર્મની રક્ષા કરવા ચૈત્ર માસની બીજના દિવસે અવતરિત થયા ભગવાન ઝુલેલાલ  સર્વધર્મ સમભાવની લાગણીને સમાજમાં ફેલાવવા અને ધર્મની રક્ષા કરવા ચૈત્રમાસની બીજના દિવસે અવતરિત થયા તે…

ધર્મસિંધુ ગ્રંથ અનુસાર ગરમીના દિવસોમાં મનાવવામાં આવતા આ પર્વમાં જળદેવતાની  પૂજા કરવાથી પાણીની મુશ્કેલીથી બચી શકાય છે તેવી ધાર્મિક માન્યતા  ભારતદેશમાં વિવિધ પર્વોનું અને તેના દેવી-દેવતાઓનું…

­­­દેવોના દેવ મહાદેવ, ભોળાનાથ મનોમન શ્રધ્ધાભેર કરેલી ભકિતથી  જલ્દી પ્રસન્ન થઈ ભકતોના દુ:ખ દર્દ દૂર કરે છે. એટલે જ તો ભોળાનાથ કહેવાય છે. ભોળાનાથના અનેક સ્વરૂપો…

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રોજ કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી પર પણ રાજય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા…

ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી કરતું બોર્ડ લગાવાયું અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે…

ભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા મેળવવા સોમનાથમાં ઉમટશે મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ…

પોલીસ વડા અને સાધુ-સંતો વચ્ચે બેઠક: ભાવિકોને ઘેર બેસીને અનુષ્ઠાન કરવા અપીલ હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો…

મેષ અગ્નિ તત્વનાં પદાર્થો જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ પદાર્થ કે  અન્ય જવલનશીલ (પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ…

૧૮ દિવસ ગુંજશે નવ નવ આત્માઓનો આત્મયાત્રા દીક્ષા મહોત્સવનો રણકાર: ગુરૂવારે સ્વસ્તિક વિધિ: ૩૦મીએ વંદે શાસનમનો અનોખો કાર્યક્રમ તા.૧ થી ૯ સુધી રોજ નવ મુમુક્ષુઓની સંસારથી…

‘અબતક’ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભાવિકોએ ઘરે બેઠા લાઈવ આરતીના દર્શન કરી માં ખોડલનું પૂજન કર્યું લાખો ભાવિકોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો: ભાવિકોએ ઘરે બેઠા લાઈવ આરતીના…