Browsing: dharmik news

ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક…

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી…

તુમ સમાન નહી કૌ ઉપકારી ‘માનસ-વૃંદા’ કથાના ચતુર્થ દિવસે બાપુએ પોતાના શ્રીમુખેથી રામકથાનું અલૌકિક મહત્વ સમજાવ્યું શ્યામધામ ખાતેની પૂજ્ય મોરારી બાપુની ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા…

સૌપ્રથમ પોતાના આત્મા સાથે મૈત્રી જામે તો જ જીવન સફળ બની શકે: પૂ.ધીરગુરુદેવ કલકતાના આંગણે કમાણી જૈન ભવન ખાતે પૂ. ધીર ગુરુદેવના સાનિઘ્યે રવિવારીય ઘેર બેઠા…

રાજકોટ રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળામાં ચાતુર્માસ બીરાજમાન પ્રાણ પરિવારના સાધ્વીરત્ના સેવાભાવી પૂ.પ્રભાબાઈ મ.સ.તા.22/9/2020 ના બપોરે 3:05 કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે કાળધમૅ…

અધિક આસો સુદ સાતમ ને બુધવારે તારીખ ૨૩/ ૯ ના સવારે ૧૦:૦૦ કલાકે રાહુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જે દોઢ…

૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર દરમિયાન મંત્રજાપનો વધુમાં વધુ લોકોને જોડાવા આહવાન પ.પૂ. સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુનાં ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ…

અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્રારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદ – માર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ: ૧૫૦ પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી…

સ્થાનકવાસી જૈન સંઘ-વિરાર (વેસ્ટ)માં ૨૫ વર્ષથી ઉપાશ્રય નિર્માણ યોજનાને ૨ વર્ષ પૂર્વે માત્ર ૬૩ દિવસમાં પૂર્ણ કરાવનાર શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી ઉપાશ્રય નાનો પડતા…