Browsing: dharmik news

પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનિક મિડિયાને સમાજ અને વહીવટીતંત્ર વચ્ચેના સેતુ ગણાવતા બાપુ તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી  રામેશ્વરમમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં…

હરિયાણાના ઉપમુખ્યમંત્રી માટે મંદિરના ટ્રસ્ટીઓના સાક્ષાત દંડવત, જગદગુરૂના આરામ સમયે દર્શન માટે દરવાજા ખોલાવાયા યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિને બપોરના એક કલાક…

જય હનુમાન જ્ઞાન ગુન સાગર… ખાંડીપોળમાં ‘દાદા’નો ચમત્કાર: ભક્તોમાં અચરજ વઢવાણના ખાંડી પોળમાં ૧૦૦ વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે ૯૦ વર્ષથી…

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યકત કર્યો બળદેવગીરી મહારાજના નિધનથી રબારી સમાજના લાખો અનુયાયીમાં શોકની લાગણી: લાંબી બિમારી બાદ ગઈકાલે સાંજે સ્વર્ગારોહણ…

આખા વિશ્વમાં એક માત્ર આટકોટમાં તેમનું મંદિર છે: ત્યાગ, તપસ્યા અને ધર્મપરાયણ નારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સૌરાષ્ટ્રના સંત પૂ. જલારામ બાપાના સહધર્મચારિણી વીરબાઈમાતાની આવતીકાલે ૧૪૨મી પૂણ્યતિથિ છે.…

જોડિયા તાલુકાના કુનડ ગામે સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે.. આ મંદિરની જગ્યાએ દર વર્ષે માગશર સુદ ના આખા મહિના માં જેટલા શનિવાર આવે છે.…

દે ને કો ટુકડા ભલા લેને કો ‘રામ’ નામ ગાદીપતિ રઘુરામબાપાના થાળનો ભાવ અયોઘ્યા રામમંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકારતા વિરપુર બન્યું જલામય વિરપુરમાં ‘જલા’એ રામનામની સાથે સાથે જઠરાગ્નિ…

શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા પરિવારનો રિપોર્ટ પણ નેગેટીવ કોરોના રોગ ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ લ્યે છે. ત્યારે લોકો કહેતા હોય છેકે કરેલા કર્મોનું…

ઇન્દ્રભારતીય બાપુ, જિલ્લા કલેક્ટર સૌરભ પારધી, મ્યુ. કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારી-પદાધિકારીઓની હાજરીમાં પૂજનવિધિનો કાર્યક્રમ યોજાયો કોરોનના પાપે ગઈકાલે દેવદિવાળીના મંગલ દીને શરૂ થતી ગિરિવર ગિરનારની…