Browsing: DHARMIKNEWS

શનિવારનો દિવસ શનિદેવની પૂજા કરવા માટે વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની પૂજા કરવાથી તમામ પીડામાંથી રાહત મળે છે. આ સિવાય જે…

N Copy

દેવ ઉત્સવ મંડળ દ્વારા કીર્તન સંધ્યા અબતક, રાજકોટ સ્વામીનારાયણ સંપ્રદાયના અને શ્રીજીમહારાજના અતિ લાડીલા અંતવર્ય સ.મુ. પ્રેમાનંદ સ્વામીનું 167મી પુણ્યતિથિ શનિવાર તા. 4 ના રજો હોઇ…

રાજકોટ જૈન મોટા સંઘમાં દીક્ષા મહોત્સવ પ્રસંગે પૂ.ધીરગુરુદેવ મંગલ પ્રવેશ અબતક, રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા પેલેસ રોડ ખાતે સંયમ સ્નેહી કુ.રોશનીબેન નલીનભાઈ…

અબતક, રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ ખાતે સંગમસ્નેહી કુ. રોશનીબેન નલીનભાઇ આશરાના 1ર ડિસેમ્બરના આયોજીત જૈન ભાગવતી દીક્ષા મહોત્સવ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના…

સમય-સમયે ગવાતા પ્રાચીન ભજનો અને તેના પ્રકારો સંધ્યા, ગુરૂ મહિમા, બોધ, સાવડ, આરાધ, સંદેશો, કટારી, પ્યાલો, બંસરી, ઝાલર, મોરલો, હાટડી, હંસલો, પરજ, રામગરી, પ્રભાતી, પ્રભાતીયા વગેરે…

લાઇફ બ્લડ બેંકના 41માં સ્થાપના દિવસ નિમિતે ગુજરાત અને દેશ થેલેસીમીયા મુકત બને તે માટેની ઝુબેશનો આગાજ કરશે અબતક, રાજકોટ 4 ડીસેમ્બર 2021 શનિવારે લાઇફ…

પૂ. જગાબાપાની સદેહ ગેરહાજરીમાં પૂ. ભાવેશબાપુએ ઉદાસી આશ્રમની ગરીમાં વધારી સિતારામ પરિવાર દ્વારા પૂ. ભાવેશબાપુના અવતરણ અવસરે ભવ્ય લોકડાયરાનું આયોજન ઉદાસી આશ્રમે આવતા દીન દુ:ખીયાઓ કયારેય…

ઋગ્વેદમાં લગ્નને એક મહત્વના અને પારદર્શક અનુષ્કા તહેવાર ગણવામાં આવ્યા છે માનવ સભ્યતા સંસ્કૃતિને દિવસે દિવસે આદર્શને અતિ વિકસિત બનાવવામાં અને સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં…

ભાવિકો તપત્યાગ સાથે દેવલોકગમન પૂ. ભાગ્યવંતાજી મ.સ.ના આત્માને ગુણસભર ગુણાંજલિ પાઠવશે અબતક, રાજકોટ ઈ.સ.1992નું વષે રાજકોટ જૈન સમાજના ઈતિહાસમાં યાદગાર રહેલ.રાજકોટની ધન્ય ધરા ઉપર ગોંડલ…