Browsing: DHARMIKNEWS

900 કરોડ રૂપિયાના ખર્ચે 400 મીટર લાંબા 75 મીટર પહોળો કોરિડોરનું નિર્માણ, જે કાશી વિશ્વનાથ મંદિરને ગંગાના ત્રણ મુખ્ય ઘાટ સાથે જોડશે: યાત્રાળુઓને ઉચ્ચ શ્રેણીની સુવિધાઓ…

જેના પ્રાણ સાથે જંજાળ અને આશાઓ વળગેલી હોય, તેને જ મોતનો ભય લાગે છે તાવની પીડા કઠણ હૈયે સહન કરીને ધમ્મરવાળાએ પુત્રને જગાડયો જ નહિ, પાછલી…

રાજકોટમાં પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં શાનદાર દીક્ષા મહોત્સવ ઉજવાયો લાઈફ ઈસ લાઈવ નોટ ટુ વેસ્ટ જીવન જીવવા માટે છે, વ્યર્થ ગુમાવવા માટે નહીં : દીક્ષાર્થી રોશનીબેન ‘અબતક’ના ડિજિટલ…

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે બે આત્માઓની દીક્ષા આજ્ઞા સંપન્ન અબતક, રાજકોટ સંસારની ક્ષણભંગુરતા અને આત્મસત્યની શાશ્ર્વવતા અનુભવીને શાશ્ર્વવતની દિશામાં, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ…

આવતીકાલે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી અબતક, રાજકોટ આવતીકાલે ગીતાજયંતી છે અને સાથે મોક્ષદા એકાદશી પણ છે. ગીતા સંસારના બધા દુ:ખો માંથી છુટવાનો સરળ ઉપાય…

દીક્ષા લેનાર મુમુક્ષુઓના પરિવારમાંથી 20 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે અબતક, જામનગર જામનગર શહેરમાં 10 વર્ષ ના બાળ વયના ચૈત્ય અને તેની 12 વર્ષની બહેન…

રાજકારણમાં ધર્મ સારો પણ ધર્મમાં રાજકારણ અનર્થ સર્જે છે ધર્મ વિનાનું રાજકારણ અનીતિ નોતરે છે: સી.આર.પાટીલ અબતક-રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસનમુક્તિ અને સેવાકાર્યોમાં સદા અગ્રેસર હોય છે.…

સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો મહોત્સવ: 13મીએ મૂખ્યદિવસ: પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે: 11મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહના હસ્તે છાત્રાલયનું…

લંડનના સ્વામિનારાયણ મંદિરમાં 202મી વચનામૃત જયંતિની ભક્તિભાવ પૂર્વક કરાઇ ઉજવણી અબતક, રાજકોટ આ પ્રસંગે  પ્રભુ સ્વામીએ કહયું હતું કે અભણને અઘરો ન લાગે અને વિદ્વાનને સહેલો…

ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મુમુક્ષુઓ આત્માઓની સેંકડો ભાવિકોથી શોભતી સંયમ શોભાયાત્રામાં સર્વત્ર જય-જયકાર ગુંજી ઉઠ્યો અબતક-રાજકોટ ક્ષણ-ક્ષણ અનંત જીવો સંસાર વૃદ્ધિ તરફના પુરુષાર્થોમાં…