Browsing: DHARMIKNEWS

રાષ્ટ્રસંતના સાંનિધ્યે ઉજવાયો ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો તૃતીય દિવસ અબતક,રાજકોટ ઘર મંદિરમાં પરમાત્મા હોય ન હોય, મન મંદિરમાં પરમાત્માના વાસ સાથે પોતાના પરિવારને પ્રભુ પરિવાર બનાવવાના જીવંત…

પર્વાધિરાજ પર્યુષણ પ્રવચનધારાનું બીજા દિવસે સાપ્તાહિક સ્મરણનું મહત્વ સમજાવતા પૂ. ધીરગૂરૂદેવ અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે સવે જૈન સતત સધાર્મિક ભકિત, ધર્મ…

જે સર્વ દેવતાઓના દેવ મહાદેવ છે, જે નિત્ય-અનાદિ અને અજન્મ્ય છે. જે સર્વ જયોતિના મૂળ પ્રકાશક છે, એ સ્વયંભૂ પ્રભુ શંકરના કોઈ આદિ અને અંત નથી.…

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો દ્વિતીય દિવસ હજારોની હૃદ્યધરાને કૃતકૃત્ય કરી ગયો અબતક, રાજકોટ મનનું માનીતું ત્યજીને નિ:સ્વાર્થ ભાવનાને કેળવતા…

મન-નાત ત્રાયતે ઈતિ મંત્ર: મંત્ર એટલે, મનના કાટ ખાઈ ગયેલ તાળાની કુંચી, મંત્ર એટલે, સાધના માટે નો શબ્દ, સિધ્ધિનું વાકય, મંત્ર એટલે, મન-વિચારવું મુકત કરવું. એક…

અબતક,હિતેષ ગોસાઈ, જસદણ હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું ઘણું વિશેષ મહત્વ હોય છે, અને આ મહિનામાં હિન્દુ લોકો ખૂબજ આસ્થા સાથે આ મહિનાની ઉજવણી કરતા હોય છે.…

દ્વાદશ જયોતિર્લીંગ, હનુમાનજી, દત્તાત્રેયજી, વિશ્ર્વકમાજી, અંબીકામાતાજી, લક્ષ્મીનારાયણ, સંતોષીમાતાજી, જલારામ, રાંદલ ભવાની માતાજી, વગેરેના નિજ મંદિરોનું નિર્માણ: વિવિધ ધાર્મિક તહેવારોની શ્રધ્ધા ભકિતથી કરવામાં આવતી ઉજવણી અબતક,રાજકોટ સૌરાષ્ટ્રમાં…

પર્યુષણ એટલે મનના તમામ વિકરોનું સમન કરવું. પર્યુષણને ઉત્સવોનું રાજા માનવામાં આવે છે. જૈન ધર્મમાં અતિ મહત્વના પર્વ માત્ર જૈન જ નહિં સમગ્ર સૃષ્ટિના માનવ સમાજ…

જામનગરના મેયર બીનાબેન કોઠારીને જૈન સમાજ મહિલા ગૌરવ પદથી બિરદાવ્યા અબતક, રાજકોટ વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય ખાતે પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા. તથા…

જન્માષ્ટમી પર્વ પૂર્વે કોરોના સંક્રમણ ઘટતા અને પર્યટન સ્થળો, ધાર્મિક સ્થાનો ખુલ્લા રહેતા ઉત્સવપ્રેમીઓ મન ભરીને પાંચ દિવસનો મહોત્સવ ઉજવશે: રાજકોટમાં શોભાયાત્રાને લીલીઝંડી અબતક, રાજકોટ નંદ…