Browsing: DHARMIKNEWS

અબતક-રાજકોટ માનવજીવનમાં કેટલાંક મંગલ પ્રસંગ આવે ? કેટલાં શુભ કાર્યો થાય ? અગણિત ! એ દરેકે દરેક શુભ-મંગળ પ્રસંગે કોઇપણ ભારતીય, વિશ્ર્વના કોઇપણ ખૂણે વસતો ભારતીય…

ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી…

અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો…

આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં…

‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’ અબતક, નિલેશ ચંદારાણા વાંકાનેર ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણ પર્વની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ આ વર્ષે સરકારની…

માનવ, સંસ્કૃતિ, સભ્યતા, વિકાસના મૂળતો પરમ તત્વ સાથે જોડાયેલા જ છે. પરંતુ પરમ તત્વની ઓળખ અને સત્ય જોવા માટેની દ્રષ્ટિ તો  વિરલ વિભૂતીઓને જ પ્રાપ્ત થાય…

માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ…

અબતક, શબનમ ચૌહાણ સુરેન્દ્રનગર થાન થી તરણેતર જતા વચ્ચે આવતો પ્રદેશ ત્યારે પાપોનંદ નામના જંગલ તરીકે ઓળખાતુ હતું.ભગવાન શ્રી રામ ,માતાસિતા,રૂષિ મુનિ અને ગુરુ જનો સાથે…

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનું જીવન – કવન અને પ્રેરક પ્રસંગો પૂ.સંત – સતિજીઓ પ્રવચનમાં ફરમાવશે તીર્થકર પ્રભુ મહાવીરની રત્ન કુક્ષિણી…

પર્યુષણમાં દિલને- રંગવુ એટલે કે તપ, ત્યાગ, દાન, પુણ્ય કરી આત્માને પુણ્યશાળી બનાવવો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના ત્રીજા દિવસે પ્રવચન ધારા ‘જ્ઞાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ…