Browsing: DHARMIKNEWS

ગુરુવારથી શરૂ થતાં નિજ શ્રાવણ માસમાં ભગવાન શિવની પુજા કરો તમારી રાશિ પ્રમાણે   જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી આગામી ૧૭ ઓગષ્ટ ગુરુવારથી નિજ શ્રાવણ માસ શરુ થઇ…

કથાનો ચોથો પડાવ કાલે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન-શ્રી શૈલમ(આંધ્રપ્રદેશ)ખાતે યોજાશે ભારત ગૌરવ કથાયાત્રાના ત્રીજા પડાવ,ક્રમમાં પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ માટે મેહર રીસોર્ટ દેવઘરથી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું…

મારું સન્માન નહિ પરંતુ આખી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સન્માન છે : આચાર્ય લોકેશજી શાંતિ સાદ્ભાવના યાત્રા પર નીકળેલા આચાર્ય લોકેશજી અમેરિકાથી કેનેડા પહોચતા સ્ટેટ એસેમ્બલીમાં આવવા…

આમ તો અધિકમાસને અશુભ માનવામાં આવે છે, એટલે અધિક માસમાં કોઈ શુભ કાર્ય નથી થતા. ગુજરાતી પંચાંગ પ્રમાણે હજુ શ્રાવણ માસને શરુ થવાને વાર છે પરંતુ…

બે મહિનાના શ્રાવણ માસમાં કયા દિવસોનું રહેશે માહત્મ્ય ??? ઉત્તર ભારતમાં ૪ જુલાઈથી શરુ થાતા શ્રાવણ માસનું મહત્વ ૪ જુલાઈ થી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થયી…

નાની નાની બાળકીઓ પાંચદિવસ મીઠા (નમક) વગરનું ભોજન આરોગે છે આ પાંચ દિવસ દરમિયાન બાળકીઓ નીત નવા શણગાર સર્જી બની ઠનીને સહેલીઓ સાથે રમે છે ગૌરમા…

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં બિયરમેય વાવાઝોડુ ત્રાટકવાની દહેશત રહેલી છે.જ ેના માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આજથી…

મેષ (અ,લ,ઈ) પેટ્રોકેમિક્લ્સ, પેટ્રોલિયમ તથા અન્ય પ્રવાહી જવલનશીલ સંબંધિત  ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતકો માટે  લાભદાયક સપ્તાહ. ધંધા વ્યવસાયના અધૂરા તથા પેન્ડીગ પડેલા કાર્યો પૂરા થવાના સંયોગો.…

તા. ૨૩.૪.૨૦૨૩ રવિવાર, સંવંત ૨૦૭૯ વૈશાખ વદ ત્રીજ, નક્ષત્ર રોહિણી, યોગ સૌભાગ્ય, કરણ વણિજ આજે    જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ)  રહેશે. મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય…

વિસાવદર હાલ રાજકોટ સ્થિત મહેતા પરિવાર આયોજિત બ્રહ્મલીન સ્વામી આત્મારામજી મહારાજની તપશ્ચર્યા, ભજન જીવન પર્યંત સેવા પારાયણ વૃત્તિ, તેમજ પદયાત્રી બની, ધર્મની ધજાને ઉજાગર કરતા કરતા…