Browsing: GIR SOMNATH

લાખો ભાવિકોએ સોમનાથમાં શીશ ઝુંકાવ્યું: રાજયમંત્રી વિભાવરીબેન દવે દ્વારા પૂજા મહાશિવરાત્રિ પર્વે વિશાળ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બની રહેલ છે, પ્રાત:શૃંગારમાં…

ગેરરીતિ મુકત અને પારદર્શક રીતે પરીક્ષાના આયોજન અને સંચાલન માટે પરીક્ષા તંત્ર સજ્જ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય ઘડતર માટે મહત્વની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી તા. ૭…

સુત્રાપાડાના રંગપુરથી ગીર-સોમનાથ જીલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં રંગપુર ગામથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઈ જોટવાનાં હસ્તે કરવામાં…

વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સૌરાષ્ટ્રનું સોમનાથ.સોમનાથ મંદિર ખાતે આજે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવનો પ્રારંભ થયો. પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવની શરૂઆત ગત વર્ષે ઉજ્જૈનથી થઈ હતી.સોમનાથમાં આ…

ગીર-સોમનાથ તા. -૨૨, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૨૩ નાં રોજ ૧૧:૨૫ કલાકે ત્રિવેણી હેલીપેડ ખાતે આગમન બાદ વી.આઇ.પી. ગેસ્ટહાઉસ, સોમનાથ ખાતે આવી…

ગીર-સોમનાથ તા. -૨૨, ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત પરીવારોને દર વર્ષે પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ રૂા. ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં સહાય આપવામાં આવશે. આ…

ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાઈ કિનારાઓ નજીક 16 વેવ રાઈડર બોયાં લગાવ્યા બાદ તાજેતરમાં ભાકૃઅનુપ-કેન્દ્રિય માત્સ્યકી પ્રૌધ્યોગિકી સંસ્થા (સીઆઇએફટી) ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર (INCOIS)…

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ના ભાજપના કાયઁકર અને ગીર સોમનાથ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો ના મંત્રી કાંતી ભાઇ ચુડાસમા ની ભારત સરકાર…

ગુરૂવારે જમ્મુ કાશ્મીર ના પુલવામાં શહિદ થયેલા ૪૨ જેટલા વીર જવાનો ને શ્રધ્ધાંજલી આપવા અને ઘાયલ થયેલા વીર જવાનો ના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા રાખેલ…

ઉનાના પોસ્ટ ઓફિસ ચોકમાં  જમ્મુ-કાશ્મીરના પુલાવા ૪૦થી વધારે સૈનિકો શહીદ થયા  એના અનુસંધાને આજરોજ ઊના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ભાવભીની  શ્રદ્ધાંજલિ આપી બંધ પાડ્યુ હતું. ઉનામાં…