Browsing: GIR SOMNATH

રથયાત્રા દરમિયાન ૫૦૦ જેટલા બાઈક જુનાગઢના રાજમાર્ગ પર ફરશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દ્વાદશ જયોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ અંગે આજરોજ જુનાગઢ…

આયુર્વેદિક મહત્વ ધરાવતા ખાખરાના વૃક્ષ ફુલ ઔષધિ સમાન છે હાલમાં ખાખરાના વૃક્ષોમાં મનમોહક નજારો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના અનેક વિસ્તારોમાં કેસુડાના ફુલ…

કેશોદમાં એરપોર્ટ શરૂ થવાની ઘણા મહિનાથી વાતો કરતા રાજકીય બાબુઓ અદ્રશ્ય થયા? કેશોદ એરપોર્ટ શરૂ થવાની રાહ જોતા સોરઠવાસીઓની ધીરજતાને ધન્ય છે. ટુંક સમયમાં કેશોદ એરપોર્ટમાં વિમાની…

ઉના શહેર ઉના ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલી કરીને ઉના ના ધારાસભ્ય પૂજાભાઈ વંશ એ આજરોજ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ગુજરાતમાં…

ઉના ખાતે ગત અઠવાડિયે સર્કિટ હાઉસ ખાતે દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ લોકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજાઈ હતી. ભારતમાં ક્રાઈમ અને…

૮મીએ જનઆક્રોશ રેલી સાથે આવેદન અપાશે વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના અનેક ખેડુતોની જમીન કપાતથી મોટુ નુકસાન: તાલુકા કોંગ્રેસની બેઠકમાં લેવાયો નિર્ણય સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક…

આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા આહીર રેજીમેન્ટ ના મુદે ભાલકાતીર્થથી કાઢવામાં આવેલી યાત્રાએ 14 માં દિવસે વીશાળ જનસંખ્યા અને કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી.. આગળના દિવસોમાં…

૨૫ દુલ્હા દૂલ્હનને નિકાહ પઢાવવામાં આવ્યા ઉના શહેરમાં ગુલિસ્તાં ના મેદાનમાં ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યો હતો સીફા ટ્રસ્ટ દ્વારા પહેલુ સમૂહ લગ્ન  આયોજન કરવામાં…

રાજ્યમાં મત્સ્યોધોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું ઘણુ મોટુ પ્રદાન છે. જિલ્લાનાં ૧૧૦ કિ.મી.દરિયાઈ વિસ્તારમાં વેરાવળ, જાલેશ્ર્વર, હીરાકોટ, સુત્રાપાડા, ધામળેજ, મુળદ્રારકા, માઢવાડ, કોટડા, નવાબંદર, સીમર અને સૈયદ-રાજપરા સહિતના…

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જયોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભકતો શિવકૃપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા. સોમનાથ મંદિરે રાત્રીના ૧૦:૦૦…