Browsing: GIR SOMNATH

ઓ.પી.કોહલી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉ૫સ્થિતિમાં ૮૭૦ પ્રમાણપત્રો થશે એનાયત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો અગિયારમો પદવીદાન સમારોહ કાલે સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી કેમ્પસ પર આયોજીત કરવામાં આવેલ…

સિદસર મંદિર દ્વારા ઉમિયા ચેતના જાગૃતિ રથનું સોમનાથથી પ્રસ્થાન થયેલ જેનું કેશોદના સફારી પાર્ક ડીપીરોડમાં રથનું આગમન થવાનું હોય તે પહેલા સફારી પાર્ક ડીપીરોડ વિસ્તારમાં ઉમિયા…

આધુનિક હોસ્પિટલના બાંધકામની ટેન્ડરની પ્રક્રિયા પુર્ણ થયેલી હોવા છતાં બાંધકામ શરૂ ન થતા લોકોમાં ચર્ચાનો વિષય કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હોસ્પિટલનું…

નવ વ્યકિતઓ ઘાયલ: જાનૈયાની કાર અને સ્કોર્પીયોનો કડુસલો : દરજી પરિવારમાં અરેરાટી માંગરોળ ખાતે લગ્નપ્રસંગમાં આવેલા અને બપોરે નજીકના લોએજ ગામે મંદીરે દર્શન કરી પરત ફરી…

વેરાવળમાં જિલ્લાનાં પ્રભારી મંત્રી જયેશ રાદડિયાનાં કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા હિન્દૂ યુવા સંગઠનનાં કાર્યકરોની પોલીસે કરી અટકાયત. છેલ્લા ત્રણ વર્ષથી સોમનાથમાં વેજઝોન જાહેર કરવા સરકાર…

ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટ ચેક પોસ્ટ ફરજ બજાવતા જેઠાભાઇ વિંઝુડા દેવજીભાઈ તેમજ હમીરભાઇ આજરોજ તરફથી આવતી ઇકો ગાડી નંબર G J 5 CA 8339 રોકી તેની…

સુત્રાપાડા નગરપાલિકાની વોર્ડ નં.૩ અને ૬ની પેટાચુંટણીમાં ભારે રાજકીય ગરમાવો જામ્યો હતો ત્યારે બને વોર્ડમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો તેમાં વોર્ડ નં.૩માં રામસિંહભાઈ રાજાભાઈ…

ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા બાંધકામ ફરી શરૂ થતા લોકોમાં આશ્ચર્ય કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેશોદના વેરાવળ રોડ પર કૃષ્ણનગરની સામે નદીનો પ્રવાહ નીકળતો હોય તેના પર કોલમબીંબવાળુ ગેરકાયદેસર…

કેશોદના સોનલધામ મઢડા મુકામે સમુહલગ્ન યોજાયા હતા. આ કાર્યક્રમ સંતો કવિઓ, કલાકારો તથા જાનૈયા માનૈયા સહિતનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. કેશોદ તાલુકાના મઢડા આઈ માં…

શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ ક.લહેરીના માર્ગદર્શન હેઠળ ભકતો સોશ્યલ મીડીયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે. તેમજ પ્રચાર અને…