- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
Browsing: Guajart News
ભારતના અર્થતંત્ર માટે સરકાર લાંબા ગાળાના નિર્ણયો લઈ રહ્યું છે. જેની અસર મોડી થશે પણ ચોક્કસપણે થશે તેવું નિષ્ણાતોનું માનવું છે. સરકારના અર્થતંત્રને મજબૂત કરવાના પગલાંઓની…
ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ 18% અને 28% સ્લેબને જાળવી રાખીને 12% સ્લેબને નાબૂદ કરવાનું વિચારી રહ્યું છે. જૂથના મોટાભાગના સભ્યોનું માનવું હતું કે 12% સ્લેબ…
“અબતક” એ ઓગસ્ટ 2021માં લખ્યું હતું કે જીએસટીનું કલેક્શન હવે રૂ.1 લાખ કરોડથી નીચે નહિ રહે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ગત જુલાઇ દરમિયાન ના કલેક્શનમાં 28…
કરારમાં અદાણી બિઝનેશ સાઇટસ મુન્દ્રા હજીરા અને દહાણુને પણ આવરી લેવાશે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વચ્ચ ેપ્રોજેક્ટ ઉડાન હેઠળ એમ ઓ યુ…
કોઈ દેશના રાષ્ટ્રધ્વજએ વિશ્વયુદ્ધ જેવા માહોલમાં પરાયા દેશની ભૂમિ પર નાગરિકોના-યુવાનોના જીવ બચાવ્યા હોય… એટલું જ નહીં આ ધ્વજએ માનપૂર્વક વિશ્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો હોય તેવી…
છરીના 20 ઘા ઝીંકી દેનાર પાંચ શખ્સોની અટકાયત: મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર મેંદરડાના ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં જયસુખભાઇ વજુભાઈ મુછડીયા ઉંમર વર્ષ 38 ની રાત્રિના બારેક વાગ્યા…
પડધરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કરિયાણાના વેપારીએ અડધા કરોડ જેટલી રકમ માસિક 15 ટકા વ્યાજે લીધા બાદ પઠાણી ઉઘરાણી કરવા ધમકી દેતા ઝેર ગટગટાવ્યું વ્યાજ સહિતની…
મેયર પ્રદીપભાઈ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ: કોરોનાની વેકસીન તેમજ બુસ્ટર ડોઝનો 200 લોકોએ લીધો લાભ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત મેગા બ્લડ…
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમ સમાજ રાજકોટ દ્વારા ગુજરાત રાજય ના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજકોટ વિધાનસભા 69 ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમીતે કાલે માધાપર…
લોકોને દેખાય તેવી કામગીરી કરો :કોંગ્રેસની ઉગ્ર રજૂઆત માત્ર મોટી મોટી વાતો કરવાથી રામનાથ મહાદેવ મંદિરનો વિકાસ થશે નહીં લોકોને ખરેખર દેખાય તેવી કામગીરી કરવાની માંગ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.