Browsing: guajrat news

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને વિવિધ પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તેમજ ધરમપુરના…

લોકસભાની બેઠક વાઇઝ નિમાયેલા નિરીક્ષકો આજથી પોતાના વિસ્તારમાં જશે: પખવાડીયામાં ફરી રિવ્યુ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે કોંગ્રેસના નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ…

પ્રેરણા લાઇફ સાયન્સ નામની કંપનીના ડિ કમ્પોઝ  200 લીટર જલદ કેમીકલ્સના ના 7 બેરલ જાહેર રસ્તા પર ફેંકી દેવાયા ધ્રોલ પંથકના સરમરીયાદાદાના મંદિરથી જાયવા ગામ જતા…

અત્યાર સુધીના 12 કેમ્પ માં કુલ 3858 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી…

અમરેલીમાં વોર્ડથી લઈને તાલુકા કક્ષા સુધી યોગના પ્રચાર-પ્રસાર કરવા માટે જરુરી માર્ગદર્શન આપ્યું રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર અને વિસ્તાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી…

નાલા સોપારા ખાતેની દવા બનાવતી કંપનીમાંથી અનઅધિકૃત રીતે રાખેલા ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ડ્રગ્સ સેલને મળી મહત્વની સફળતા સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી કરોડોની…

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ચકચારી ઘટના બની હતી જેમાં એક નવજાત બાળકીને દાટી દેવામાં આવી હતી. પરંતુ કહેવત છે ને કે રામ રાખે તેણે કોણ ચાખે એમ…

13 થી 15 ઓગસ્ટ, સુધી દરેક આચાર્ય, પ્રાધ્યાપકો, કોલેજોના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ પોતાની કોલેજના બિલ્ડીંગ તથા સર્વના ઘરે તિરંગા લહેરાવવા અપીલ કરતા કુલપતિ ડો. ગિરીશ…

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમા 4થી 12 ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રા યોજાશે રાજ્યની 8મહાનગરપાલિકાઓમા તા.4થી 12 ઓગષ્ટ દરમિયાન યોજાનારી રાજ્યવ્યાપી તિરંગા પદયાત્રાનો સુરત મહાનગરથી આજે શુભારંભ કરાવતા…

હોસ્પિટલ ચાલુ રાખવી છે કે નહિ? તેમ કહી મેડિકલ સંચાલક સાથે કરી તકરાર ચોટીલા હાઇવે પર માતાની સારવાર માટે આવેલા શખ્સે મિત્ર સાથે મળી ધમાલ મચાવી…