Browsing: gujaratnews

વિરપુરના ગાદિપતિ શ્રી રધુરામ બાપા પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા, સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી નુતન શરૂ…

બે મહાપાલિકા અને બે પાલિકાના 3050 કામો માટે રૂ.255.76 કરોડ ફાળવવા સૈધ્ધાંતિક મંજૂરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી  …

ગુજરાતના લોકોને મફત વીજળી કેવી રીતે મળે?, હું ટૂંક સમયમાં ઉકેલ જણાવીશ, કેજરીવાલે અમદાવાદમાં જાહેરાત કરી AAP પાર્ટીના મુખ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો…

મૂળ મધ્યપ્રદેશનો શખ્સ પત્નીને મોતને ઘાટ ઉતારી બે સંતાનો સાથે ફરાર મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો અને હાલ પડધરીના રાદડ ગામે આવેલી વાડી વાવતો દિનેશ જવલા…

મહેશ્વરી સોસાયટીના શખ્સના પરસાણા સોસાયટીના ગોડાઉનમાંથી રૂ.5.11 લાખના ઘઉં અને ચોખા મળી આવતા મામલતદારે નોધાવી ફરિયાદ અબતક,રાજકોટ ગરીબોને રેશનિંગમાં સરકાર દ્વારા અપાતા ઘઉં અને ચોખા કાળાબજારમાં…

સુપ્રીમ કોર્ટે આ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી તે જ સમયે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો બે વર્ષથી…

શાંતિ ભૂવન દેરાસરમાં ચાતુર્માસ માટે આવેલા સાધુ-સાધ્વીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન શ્રાવકોમાં રોષ અધર્મી અને અસામાજીક તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી કાયદાના પાઠ…

ચોમાસાની શરૂઆત થતાં જ અષાઢી બીજના શુભ દિનથી રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ છે ચોમાસામાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી શરૂ કરીને ઉત્તર અને સૌરાષ્ટ્ર સુધી મેધરજાની સવારી પહોચતી…

જામનગર શહેરના વોર્ડ ન.૧૨ કાલાવડ નાકા બહાર આવેલ નગરસીમ વિસ્તારની ગરીબ નવાઝ-૧, ગરીબ-નવાઝ-૨, સનસીટી-૧, સનસીટી-ર, સિદ્ધનાથ, બાલનાથ, ગુરુદત, બુરહાની, ગોલ્ડન, અમન ચમન, મહારાજા, રંગમતી, મકવાણા, એવરેસ્ટ,…

પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ લોસ ઘટાડવાના ઉદેશથી સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર…