Browsing: Hanumanji

હનુમાન જયંતિ અને ભાજપ સ્થાપના દિનનો શુભ સંગમ હનુમાનજી માટે જીવનમાં માત્ર રામની ભકિતનો એક માત્ર ઉદેશ હતો તેમ ભાજપના કાર્યકરોના જીવનનો પણ એક જ મંત્ર…

પાટડી, સાળંગપુર, રાજકોટ, ભુરખીયા, ભામાસર સહિત ગામે ગામ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જૂનાગઢમાં હનુમાનજીને 21 હજાર લાડુનો ભોગ ધરાવાશે ચૈત્ર સુદ-15 અર્થાત આવતીકાલે ગુરૂવારે…

કેન્દ્રીય મંત્રીની મુલાકાતની પૂર્વ સંધ્યાએ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની વિશાળ મૂર્તિનું કરાશે અનાવરણ એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકે તેવા રાજ્યના પ્રથમ…

અંજની પુત્ર પવન સૂત નામા હનુમાનજીની પૂજા ઉપાસનાથી નાની-મોટી શનિની પનોતી પીડા થાય છે દુર ગુરૂવારે હનુમાન જયંતિની ઉજવણી આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર 12.40 સુધી…

રાજકોટમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં આજે બીજા દિવસે વ્યાસપીઠેથી સાળંગપુરના પરમપૂજ્ય  હરિપ્રકાસદાસજી સ્વામીએ નવયુવાનોએ વ્યસનોથી દુર રહેવા અપીલ કરી હતી. તેમજ રામાયણના હનુમાનજી…

બાઈક રેલીનું સામાજીક  સંસ્થા, વિવિધ ગ્રુપો તેમજ યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 27 ડિસેમ્બર, 2022થી તા. 1 જાન્યુઆરી, 2023ના રોજ શ્રી હનુમાન…

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે દરરોજ કંઈક અલગ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય…

સર્વ સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાના સહિયારા  પ્રયાસોથી બેનમુન આયોજન યુવાનો માટેની કથામાં  હરિપ્રકાશદાસજી સ્વામી રસપાન કરાવશે ચારો યુગ પરતાપ તુમ્હારા હૈ પરસિધ્ધિ જગત ઉજિયારા હવે…

બોટાદમાં આવેલ સાળંગપુર મંદિર જગવિખ્યાત છે. કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર. દેશ વિદેશથી ભક્તો અહી દાદાના આશીર્વાદ મેળવવા અને આરાધના કરવા માટે આવતા…

નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિ આયોજીત નચિકેત એવોર્ડ મોરારીબાપુના હસ્તે વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીને એનાયત આજે સતત ત્રીજા વર્ષે પત્રકારોને પોખવાના રૂડા અવરસ નચિકેતા એવોર્ડનું આયોજન નગીનદાસ…