Browsing: Hanumanji

અધિક શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ નિમિતે એવમ્ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને  તિરંગાનો દિવ્ય શણગાર વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ…

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી…

ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનું જાહેર કર્યા બાદ વિવાદ સર્જાતા કોંગ્રેસે ફેરવી તોડ્યું, કહ્યું બજરંગ દળ ઉપર પાબંધી મુકવાની કોઈ વાત જ નથી, અમે…

બાલાજી હનુમાનજી આયોજીત ભાગવત સપ્તાહમા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થીતી બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાન સાનિધ્યમાં નુતન મંદિરના લાભાર્થે શ્રી મદ્ ભાગવત સપ્તાહ તેમજ ઘરસભાનું…

26 અને 27 મે ના રોજ સુરતમાં જયારે 28 અને 29 મેના રોજ રાજકોટમાં કાર્યક્રમની સંભાવના હનુમાનજીના પરમ ભકત અને સચોટ ભવિષ્યવાણી કરી દેશભરમાં શ્રઘ્ધાળુના હ્રદય…

વાલ્મિકી રામાયણથી લઈને રામચરિત માનસ સુધીના દરેક ગ્રંથોમાં ભગવાન હનુમાન દ્વારા કરવામાં આવેલા કાર્યો દર્શાવેલ છે તે આજના માનવીને પ્રેરણા આપે છે. હનુમાનજીના જીવન ઉપરથી શીખ…

કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સાથે કષ્ટભંજન દેવના પણ કર્યા દર્શન, હાઇટેક ભોજનાલયનું કર્યું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ’કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરવા માટે સપરિવાર બોટાદ પહોંચ્યા…

સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ : પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો 30 માર્ચે દેશમાં રામ નવમી પર ઘણા રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારમાં…

તુમ રક્ષક કાહુકો ડરના શોભાયાત્રા, મહાપૂજા, બટુક ભોજન, ચાલીસાપાઠ, અખંડ જાપ જેવા વિવિધ કાર્યક્રમ હિંદુધર્મમાં પવનપુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું  મહત્વ છે. કોઈપણ વ્યકિત કોઈપણ સમયે…

સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા. https://youtu.be/KUcditOTGow સાળંગપુર કષ્ટભંજન…