Browsing: Health News

મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા દોશી અને કર્તવિ ભટ્ટે કુલ 1174 લોકોના સર્વે આધારે તારણ આપ્યા જેમાં 574 પુરુષો અને 600 સ્ત્રીનો સમાવેશ કર્યો હતો દરેક ઋતુ દરેક…

વિટામીન બી ની દવા અને ઇન્જેક્શન વડે માનસિક તાણથી પીડાતા દર્દીમાં સુધાર લાવી શકાય ચિંતા, હતાશા, એકાગ્રતાનો અભાવ તેમજ ચીડિયા પણું જેવા લક્ષણો જોવા મળે મનુષ્યની…

અમદાવાદમાં એક વ્યકિતને કોરોના ભરખી ગયો: રાજકોટ શહેર જીલ્લામાં 60 સંક્રમિત: એકિટવ કેસનો આંક 5675 એ આંબ્યો રાજયમાં તહેવારોની સીઝનમાં ફરી કોરોના ભુરાયો થયો છે. સોમવારે…

હોમિયોપેથી કુદરતના નિયમને અનુસરીને સારવાર કરતી પદ્ધતિ છે: ડો. વિવેક વસોયા રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠની એલ . આર . શાહ હોમીયોપેથી કોલેજ સાથે…

રાજયનાં નવા 842 કેસ નોંધાયા: શહેરી વિસ્તારોમાં સતત વધતુ સંક્રમણ: 598 દર્દીઓએ કોરોનાને હરાવ્યો તહેવારોની સિઝન શરુ થઇ રહી છે ત્યારે રાજયનાં કોરોનાની સંભવિત ચોથી લહેર…

રાજ્યમાં નવા 884 કેસ નોંધાય: 770 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: સતત વધતુ સંક્રમણ ચિંતાજનક રાજ્યમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. શુક્રવારે ગુજરાતમાં કોરોનાના નવા 884 કેસ નોંધાયા…

રાજયમાં નવા 816 કેસ નોંધાયા: બે વ્યકિતઓને કાળમુખો કોરોના ભરખી ગયો: એકિટવ કેસનો આંક 5168 એ પહોચ્યો રાજયમાં શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું…

રાજ્યમાં નવા 787 કેસ નોંધાયા: 659 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: એક્ટિવ કેસનો આંક 4896એ પહોંચ્યો તહેવારના દિવસોમાં જ ફરી રાજ્યમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મંગળવારે ગુજરાતમાં નવા…

1050 ડોઝ પૂરા થતા તમામ આરોગ્ય કેન્દ્રો પર બુસ્ટર ડોઝ આપવાની કામગીરી બંધ કરી દેવાઇ કેન્દ્ર સરકારના આદેશના પગલે ગત 15મી જુલાઇથી રાજ્યભરમાં 18 થી લઇ…

રાજ્યમાં રવિવારે કોરોનાના 644 કેસ નોંધાયા: 4776 એક્ટિવ કેસ, 7 દર્દીઓ વેન્ટીલેટર પર ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 644 કેસ નોંધાયા હતા. 500 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ…