Browsing: HEALTH

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણવા છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વસ્થય પર…

આપણી જીવનશૈલી, આહાર અને ઊંઘની ગુણવત્તા સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર અસર કરે છે. અધ્યયનોએ સારી રાતની ઊંઘ મેળવવા પર વિશેષ ભાર મૂક્યો છે. સંશોધન સૂચવે છે…

આપણે બધા કોઈને કોઈ સમયે મોઢામાં છાલા પડવાની સમસ્યાથી પરેશાન થયા જ હોઈએ છીએ. જીભ પર, હોઠની પાછળ અથવા જડબામાં થતા આ ચાંદા ખૂબ પીડાદાયક અને…

ડીસીજીઆઈએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી કાલે વડાપ્રધાનની બેઠકમાં લેવાય શકે છે રસીકરણ અંગેનો નિર્ણય ભારતના અમુક રાજ્યોમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી…

આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે. ક્યારેક આપણી બેદરકારી પણ આપણી આંખોને અસર કરે છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને જણાવીશું કે તમે તમારી આંખોની સંભાળ…

અભ્યાસોએ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ફળોના સેવનની ભલામણ કરી છે. મોસમી ફળોમાં રહેલા પોષક તત્ત્વો અને વિટામીન તેને સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક બનાવે છે. સંશોધન…

રસીકરણની ગતિ વધારવા અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરાશે ચર્ચા કોરોનાએ ફરી માથું ઉંચકયું હોય તેવા આંકડા દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા એકદમ તળિયે…

મચ્છરોને ખતમ કરો, બીમારીથી બચો આ વર્ષની થીમ: “મેલેરિયા રોગના બોજને ઘટાડવા અને જીવન બચાવવા માટે નવિનતાનો ઉપયોગ કરો મેલેરિયા નાબૂદીનો 2030 સુધીનો લક્ષ્યાંક: 2020 થી…

તબીયતમાં સુધારા બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, હકુભા જાડેજા, ચિમનભાઇ સાપરિયા સહિતના રહ્યા ઉપસ્થિત અબતક, ભરત ગોહિલ, જામજોધપુર ગાયત્રી આશ્રમના પુ.લાલબાપુની તબીયત…

ભારતમાં સદીઓથી ભાંગનું સેવન કરવામાં આવે છે. બીજી તરફ દેશના મોટાભાગના ભાગોમાં ગાંજાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. ભાંગનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત થંડાઈ છે. ભાંગ સાથે…