Browsing: Humanity

દેશ-વિદેશથી થયેલી દાનની સરવાણીને પગલે ધૈર્યરાજને અપાયું 16 કરોડનું ઇન્જેક્શન સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1  નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઈંજેક્શન આવી જતાં મુંબઈની…

લોકતંત્રમાં મીડિયા, અખબારી આલમને ચોથા સ્થંભની ઉપમા મળી છે. મીડિયા કર્મચારીઓની જવાબદારી લોકતંત્ર અને સમાજના પથદર્શક બનવા માટે માત્રને માત્ર કલમ ચલાવવા પુરતી નથી. જરૂર પડે…

મ્યુકરમાયકોસીસના દર્દીને એમ્બ્યુલન્સમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી, અન્ય 4 કોવિડ દર્દીઓને પણ સમયસર સારવારમાં પહોંચાડી માનવધર્મ નિભાવ્યો મીડિયાકર્મીઓની જવાબદારી લોક પ્રશ્નોને વાચા આપવાની છે.સમાચારના કવરેજની સાથે…

મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનમાં પડેલો લાકડાનો વેસ્ટ જથ્થો મળી અંદાજે 12 ટ્રેકટર સ્મશાનમાં નિ:શુલ્ક આપ્યા માધવપુર ઘેડ ખાતે હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી માધવપુર મૂળ…

રાજકોટની સિવિલની કોવીડ હોસ્પિટલ માત્ર રાજકોટના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદનું કેન્દ્ર બની છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી છે. બધા જ…

જાણીતા સેવાભાવી સર્જન ડો. રોહિત ગજેરાની વતન તણસવામાં સરાહનીય કામગીરી આજે સમગ્ર દેશમાં કોરોનાને કારણે મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓનાં વેઈટીંગ બોલી રહ્યા છે. અને લાખો રૂપીયા આપવા…

જે.પી. ઈસકોન ગ્રુપ અને શ્રીરામ જલારામ સદાવ્રત દ્વારા ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ‘રામથાળ’ની શરૂઆત ગુજરાત રાજયના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ  પ્રવિણ કોટક અને…

પંચનાથ મંદિર ગૌશાળાના ગોપાલદાસ બાપુનુ બે દિવસ સારવાર બાદ મૃત્યુ સોમનાથના કુંભારવાડામાં આવેલ પંચનાથ મંદિર ગૌશાળશના ગોપાલદાસ બાપુ ઉ.75ની તબીયત અચાનક લથડી, તાવ જેવું પણ જણાયું…

દીન દુખીને સંકટના સમયે સહાયરૂપ થવાના ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ અનુસાર ગુરુવર્ય મહંત સ્વામી  દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ કોવિડના દર્દીઓની…

રાજકોટની સીવીલમાં સવાર-સાંજ દર્દીઓ સગાઓ સાથે 108ના ડ્રાયવર સાથે સ્ટાફને પણ ભોજન કરાવાય છે કોરોના મહામારીના પગલે હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો મહામારી વચ્ચે…