Browsing: Illness

પ્રાણાયામ, આસનથી મનુષ્યની શારીરિક માનસિક, આર્થિક, સામાજીક તથા આઘ્યાત્મિક ઉન્નતિ થાય છે યોગ એ જ કલ્યાણ, યોગ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે ભસ્ત્રિકા પ્રાણાયામથી ફેફસા તથા ભ્રામરી…

હિતેશ રાવલ, સાબરકાંઠા: આજે 7માં વિશ્વ યોગ દિવસની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ આદિકાળથી ચાલ્યો આવે…

પોલીસ ધરપકડ બાદ જેલ હવાલે થયેલા આરોપીઓ જામીન મુક્ત થવા માટે અદાલતમાં અરજી કરવામાં આવે છે પરંતુ રોગ ચાળાના કારણે લાંબા સમયથી જામીન અરજીની સુનાવણીમાં થતા…

મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અને જુન માસ, મેલેરિયા વિરોઘી માસ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ  ચીકુનગુનિયા રોગ અટકાયત…

હાલના સમયમાં તબીબી ક્ષેત્રે ટેક્નોલોજીનો બહોળો વપરાશ થઈ રહ્યો છે. જે રોગ એક સમયે જીવલેણ સાબિત થતા તેને હવે તબીબી ક્ષેત્રે નવા સંશોધન અને ટેક્નોલોજીથી તેનો…

દર્દીને વૈદ્ય (ડોકટર) વ્હાલા લાગે… સમાજમાં ડોકટરોના વ્યવસાય, સન્માન અને ભગવાન તુલ્ય માન આપવાનો ગણવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તબીબી વ્યવસાયમાં ડોકટરોના અભિગમમાં સેવાની…

ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં હજુ કેનાલ અને નાળાની સફાઇ બાકી હોય ગંદકીથી ખદબદી રહી છે. નવાઇની વાત તો એ છે કે, ગત 13 મે…

મુખ્યમંત્રી અમૃતમ યોજના કાર્ડની કામગીરી કરતી એન કોડ નામની એજન્સીને રાજ્ય સરકાર દ્વારા ટર્મિનેટ કરવામાં આવતા આજે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં ‘માં’ કાર્ડ કાઠવા માટેની કામગીરી…

ઘણી વખત બાળકોને તાવ દરમ્યાન આંચકી કે તાણ (ફેબ્રિલ ક્નવલઝન) આવી જાય છે. આ આંંચકી જયારે મા-બાપ તેના બાળકમાં જુએ ત્યારે એકદમ ગભરાય જાય છે અને…