- દર્દીની આશા અને ભરોસો પર ખરૂ ઉતરવું એજ ડોકટરનો સાચો ધર્મ: કલેકટર ઝવેરી
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
Browsing: jainism
ઈશ્વરભાઈ દોશી પરિવાર દ્વારા 150 કર્મચારીઓનું સન્માન ઉપવાસીઓ જેટલું જ પૂણ્ય ઉપાશ્રયમાં કામ કરતા સ્વયં સેવકોને મળે છે: પૂ. ગુરુદેવ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટાસંઘના ઉપક્રમે વૈશાલીનગર …
નજીવા ભાડે આપેલી સંઘની મિલકતો વેંચી દેવાશે, ગામે-ગામ ઉપાશ્રયોને રીપેર કરાશે વિરાણી વાડીનું નવું ભાડું રૂ.5 હજાર અને પ્રાર્થનાસભાનું રૂપિયા 3 હજાર કરાયું, જરૂરિયાતમંદ પરિવારોને ભાડું…
દેરાવાસી જૈન સંઘના આંગણે ભુવનભાનુ વિજય સમુદાય સમાજના પૂ. આચાર્ય ભગવત યશોવિજયસૂરીશ્વરજી મ.સા. મંગલ સાંનિઘ્યમાં મુમુક્ષુ કુ. કલ્પકભાઇ ગોસલીયા જેઓ માતા જયશ્રીબેન અને પિતા જયેશભાઇના પુત્ર…
શનિવારે વડી દીક્ષા વિધિ અબતક, રાજકોટ ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મ.સા. રાજવીજી મ.સા. આદિ ઠાણા વિરાણી પૌષધશાળાથી તા.15ને બુધવારે સવારે 7:30 કલાકે સંઘ સહિત વિહાર કરીને વસુબેન…
પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ઉવસગ્ગહરં સ્તોત્રની સિદ્ધિદાયક જપ સાધનામાં લાખો ભાવિકો જોડાશે જેમનું અવતરણ હજારો હૃદયમાં માનવતાનો જન્મ કરાવી, માનવતાની મહેક સંપૂર્ણ વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે, એવા…
પિયુષભાઇ શાહના કંઠે રેલાયા ભક્તિરસમાં દેશ-વિદેશના હજારો ભાવિકો ભીંજાયા ભક્તિના ભાવોમાં ઓળઘોળ બનીને સ્વયંના અસ્તિત્વને ઓગાળીને ગુરૂ પરમાત્મારૂપી પરમ તત્વમાં એકાકાર થઇ જવાના મધુર સૂરો સાથે,…
મહાવીરના સ્વામીનાં ધર્મમાં જ્ઞાતિવાદને સહેજ પણ મહત્વ અપાયું નથી, સર્વનું કલ્યાણ કરો અને સર્વેની સાથે રહેવાનું સુચવ્યું છે: પૂજ્ય ધીરજમુનિ મ.સા. પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિતે પૂજ્ય…
આજથી દેરાવાસીનું અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોનું પર્યુષણ પર્વ ધર્મપ્રેમીઓ અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ઘ્યાનમાં રત રહેશે અબતક, રાજકોટ વર્ષપર્યત આપણે જીવનની વિવિધ…
દર વર્ષેે સમગ્ર ભારતમાં નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં ચક્ષુદાન વિશે પૂરી સમજણ અને ચક્ષુદાન કેમ અને કેવી રીતે કરવું જોઇએ…
3 થી 11 સપ્ટેમ્બર નવ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોની સાથે બાલ પર્યુષણ, ભગવાન મહાવીર જન્મોત્સવ અને સંવત્સરી આલોચનાનું ભવ્ય આયોજન લાઈવના માધ્યમે અમેરિકાની જૈના સંસ્થા સહીત…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.