Browsing: jainism

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી 80 લાખનું અનુદાન સાથે રાજકોટની શ્રી પંચનાથ હોસ્પિટલમાં એયરોક્સ, ટેકનોલોજીસ. પ્રા.લી.ના 2 ઓક્સિજન પ્લાન્ટસ  ટુંક સમયમાં ઈન્સ્ટોલ થઈ…

દર વર્ષે આદ્ર નક્ષત્ર જૂના મહિનામાં બેસે છે ત્યારે આ વર્ષે સ્થાનકવાસી તિથિ મુજબ આદ્રા નક્ષત્ર 21મી જૂને બેસે છે જો કે અમુક પંચાગમાં તા.22 જૂનના…

સુદામડા ગામમાં આવેલ વાસુપુજ્ય જૈનદેરાસર મંદિર ને  99 વર્ષ પૂર્ણ થયાં અને 100 મુ વર્ષ શરૂ થયું. આ 100 માં વર્ષ ની ધ્વજાંરોહણ માં મોટા ભાગના…

સુબોધભાઈ મગીયા પરિવાર દ્વારા શહેરના તમામ ચબૂતરા માટે બે હજાર કિલો ચણ અર્પણ રાજકોટનાં હાલ અમેરિકા વસતા સુબોધભાઈ મગીયા અને રૂપાબેન મગીયા જે રાજકોટનાં જૈન અગ્રણી…

પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.ની  ૮૮ વર્ષની ઉંમર, ૭૨ વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય, એક લાખ કિલોમીટરનો વિહાર કરી જિન શાસનની જબરદસ્ત પ્રભાવના કરી રહ્યાં છે ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠા,શ્રમણી શ્રેષ્ઠા,ચારિત્ર…

૨૯ સપ્ટે. થી ૯ ઓકટો. દરમિયાન પારીજાત પાર્ટી પ્લોટ ખાતે રાસોત્સવ પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને નામાંકિત કલાકારો ખલૈયાઓને ડોલાવશે નિ:શુલ્ક…

જાગનાથ જૈન સંઘના આંગણે પૂજય આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં અદકેરી આયંબિલની આરાધના ગત વર્ષે રાજકોટમાં જ જેઓની ભવ્ય દીક્ષા સંપન્ન  થઇ હતી તે પૂ. મુનિભગવંત…

મહાપર્વના અંતિમ પ્રભાતે મિચ્છામી દુકકડમના નાદ સાથે ગુંજી ઉઠયો ડુંગર દરબાર પારિવારિક પ્રેમ મહોત્સવ દરમિયાન ઘરનાં વડીલોએ દરેક નાના સભ્યને ચરણસ્પર્શ કરી માફી માંગતા સર્જાયા સંવેદનશીલ…