- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: Maha Shivratri
સાધુ, સંતો, અધિકારીઓ દ્વારા ભવનાથ મંદિરે વિધિવત પૂજન અને ધ્વજારોહણ કરાયું: નાગા સાધુઓએ ધુણા ધખવ્યા: ભવનાથમાં લોકોને પ્રવેશબંધી: અન્નક્ષેત્રો ઉતારા મંડળ બંધ: ભવનાથનો મેળા વિસ્તાર ખાલીખમ…
કોરોનાને કારણે મહાશિવરાત્રીની ઉજવણી પ્રતીકરૂપે કરી સંક્રમણ અટકાવવા તંત્ર ભીડ ન થાય તે માટે અમુક પ્રતિબંધ મુક્યા, પણ આ પ્રતિબંધને લઈને ભગવો પહેરીને રાજકારણી બનેલા સાધુએ…
પોલીસ વડા અને સાધુ-સંતો વચ્ચે બેઠક: ભાવિકોને ઘેર બેસીને અનુષ્ઠાન કરવા અપીલ હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો…
ગામે ગામ ભજન, ભોજન અને ભકિત સાથે ઉજવાયું પાવનપર્વ: મહાપૂજા, મહાઆરતી, અભિષેક, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા: શિવભકતોએ ભોળાનાથના દર્શન-પુજન અને વ્રત કરી ધન્યતા અનુભવી સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે…
પર્વના ઉપવાસમાં બટેટા સાબુદાણાના પૂડલા પણ ખાઈ શકાય દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ભકતો ઉપવાસ રાખી ભગવાન શિવજીની આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન ફળાહાર કે…
ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં આજે હજારો અઘોરી સાધુઓ મૃગી કુંડમાં ડુબકી લગાવી થઈ જશે અદ્રશ્ય વિવિધ અખાડાના સાધુ-સંતો, મહંતો, દિગમ્બર સાધુઓની ભવ્યાતિ ભવ્ય રવેડી નિકળશે: મૃગી…
ઉંટગાડી, ઘોડા, બગીનો કાફલો જમાવશે આકર્ષણ: રૂટમાં આવતા તમામ શિવાલયો પર ધ્વજારોહણ; ચોકે ચોકમાં લહેરાશે ભગવો ધ્વજ; રૂદ્રાક્ષનાં પારાનું નગરજનોને પ્રસાદી રૂપે થશે વિતરણ દશનામ ગોસ્વામી…
સાધુ સંતો એ કરી ગીરનાર યાત્રા ૪ લાખ ભાવિકો ભવનાથ મહાદેવને શિશ ઝુકાવ્યુ મહાશિવરાત્રીના આડે હવે એક દિવસ જ છે ત્યારે જૂનાગઢમાં ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી…
ત્રણેય દિવસ ઘોડેસવાર પોલીસ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે: દરિયામાં મરીન પોલીસ શસ્ત્રો સાથે બોટ વડે પેટ્રોલીંગ કરશે: સુરક્ષા વ્યવસ્થાનું ડીવાયએસપીએ હાથ ધર્યું નિરીક્ષણ વિશ્ર્વ પ્રસિઘ્ધ…
૩ લાખથી વધુ લોકોએ બે દિવસમાં બાંધ્યું પૂણ્યનું ભાથું : હૈયે હૈયું દળાયું હોય તેવો માહોલ જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલી રહેલા શિવરાત્રિનો મેળો તેની અસલ રંગતમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.