- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
Browsing: Maha Shivratri
ભજન, ભોજન અને ભકિતનો સમન્વય એટલે મહાશિવરાત્રીનો મેળો પ્રથમ દિવસે ભાવિકો ઉમટી પડયા: અન્નક્ષેત્રો ધમધમ્યા સાધુ-સંતો, અઘોરીએ ઘુણી ધખાવી; ભજન-સંતવાણીમાં રસિકો ઉમટયા જૂનાગઢની ગિરી તળેટીમાં આવેલા…
જૂનાગઢમાં આજથી શુક્રવાર સુધી ચાલશે ભવનાથનો મેળો : ૨૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમ્યા : લાખો ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા ઉમટ્યા જુનાગઢમાં ભવનાથ મહાદેવના પાવન સાનિઘ્યમાં આજથી મહાશિવરાત્રીના…
હર… હર… મહાદેવના નાદ સાથે કાલે મહાશિવરાત્રિની શહેરભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ઉલ્લાસભેર શિવાલયોમાં ભજન-કિર્તન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.મહા શિવરાત્રિના પાવન પર્વે…
હર હર મહાદેવના નાદથી આજે ભુજ ગુંજી ઉઠ્યું ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું શોભાયાત્રામાં હજારોની…
આજે સોમવાર અને શિવરાત્રીનો શ્રેષ્ઠ સંયોગ: શિવાલયો હર…હર..મહાદેવના નાદથી ગુંજી ઉઠશે, મહાઆરતી, મહાપુજા, ધુન, કિર્તન, મહાપ્રસાદના સુંદર આયોજનો: રાજકોટ સહિતના શહેરોમાં વિશાળ શિવ શોભાયાત્રા નીકળશે: બ્રહ્માકુમારીઝ…
પુરાણપ્રસિઘ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં સ્થાપિત અનેક શિવાલયો પૈકી સૌથી વધુ ભૌગોલીક વિશિષ્ટતા ધરાવતાં અને સમુદ મઘ્યે બિરાજતાં શ્રી ભડકેશ્વર મહાદેવના મંદીરે દર વર્ષની જેમ આ વર્ષે…
બ્રાહ્મણોના હૃદય કમળ સમાન દેવાધિદેવ મહાદેવજીના શિવરાત્રી પર્વની સંસ્કારીતા સાથે ઉજવણી માટે તમામ ભુદેવોની એક ચિંતન બેઠક સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દિનેશભાઈ જોષી, જીલ્લા મહિલા પ્રમુખ…
આપણે સૌ જાણીએ છીએ તેમજ સ્વીકારીએપણ છીએ કે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, જેની પૂજા વૈદિક સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તે શ્રી રામ-શ્રી કૃષ્ણના, બ્રહ્માવિષ્ણુ-શંકર…
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે…
ખ્યાતનામ સૂફી ગાયક અને પદ્મશ્રી કૈલાસા ખેર સાંસ્કૃતિક અને સંસ્કાર નગરી જૂનાગઢથી ભારે પ્રભાવિત થયા હતા. મહાશિવરાત્રી પર્વે ભવનાથ તળેટી ખાતે પ્રકૃતિધામનાં પરિસરમાં યોજાયેલ શિવસ્તુતીનાં કાર્યક્રમમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.