Browsing: Mansukhmandaviya

જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્યય  અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ…

આગામી બે થી ત્રણ મહિનામાં દેશમાં કોવિડ વેક્સિનનું ઉત્પાદન અને સંખ્યા બન્ને વધશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન ખોડલધામ ખાતે…

રાજકોટવાસીઓએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન ર્ક્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું ટ્વીટ શહેર ભાજપની વ્યવસ્થાથી મનસુખ માંડવીયા ખુશખુશાલ: ટીમ મિરાણીની પીઠ થપથપાવી: ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ…

દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન…

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લઈ મનસુખ માંડવીયાની આગેવાનીમાં યાત્રા શરૂ મેયર ડો.પ્રદીપ ડવ, ભાજપના મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી સહિતના નેતાઓ દ્વારા મંત્રીનું એરપોર્ટ પર…

રાજકોટમાં 8 કિ.મી.ની યાત્રા દરમિયાન ર0 સ્થળોએ આરોગ્યમંત્રીનું જાજરમાન સ્વાગત કરાશે: કાર્યકર્તાઓ સાથે સંવાદ, પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક અને ડોક્ટરો સાથે બેઠક યોજાશે: ખોડલધામમાં શીશ…

ગોંડલ ચોકડીએ ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે: રાજકોટ જીલ્લા અધ્યક્ષ ખાચરીયા, મહામંત્રી ચાવડા, રામાણી અને ચાંગેલા ભવ્ય સ્વાગત કરશે: ખોડલધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ચાંદી તુલાનું આયોજન…

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ​​વર્ચ્યુઅલ સમારોહમાં બાંગ્લાદેશના છટ્ટોગ્રામ બંદરથી કોલકાતાથી અગરતલા જતા પ્રથમ ટ્રાયલ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું. બાંગ્લાદેશ થઈને ભારતના પરિવહન કાર્ગોની અવરજવર…