Browsing: mela

જન્માષ્ટમી બાલભવન મેળાનો શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના હસ્તે ધમાકેદાર પ્રારંભ રાજકોટ: શ્રાવણ સુદ – આઠમ એટલે સમગ્ર વિશ્વને અસુરો અને અધર્મીઓના પંજામાંથી મુકત કરી ધર્મનું…

પ્રદર્શન મેદાનમાં હજુ રાઈડ્સનું ફીટીંગ પૂર્ણ ન થયું હોવાથી પરફોર્મન્સ લાયન્સ મેળવ્યા બાદ મેળાનો થશે પ્રારંભ: નદીનો પટ હજુ ખાલી જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન અને…

મંત્રી મુળુંભાઈ બેરા, કુંવરજીભાઇ બાવળિયા અને ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ મેળો ખુલ્લો મુકશે: 27મીએ ધર્મસભા યોજાશે, ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે હાજરી ઘેલા સોમનાથમાં આખો શ્રાવણ માસ…

મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પાંચેય વર્તમાન પદાધિકારીઓની મુદ્ત 12મી સપ્ટેમ્બરે પૂર્ણ: બીજી ટર્મ મેયર પદ મહિલા માટે અનામત રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર…

  એ….હાલો…. મેળામાં…. ઉદ્યમીપ્રજા મેળા થકી નાનો-મોટો વેપાર પણ કરતા: જીવન ધોરણ સાદુ અને ભૌતિક સુવિધા પણ ઓછી હોવાથી એકમાત્ર ‘લોકમેળો’ જ તેને આનંદ સાથે ધર્મ…

રાજકોટ સહિત પાંચ જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મેળાના આયોજન અંગેની રૂપરેખા વ્યવસ્થા વિશે પી.પી.ટી.ના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરાઇ  રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ…

ઉત્તર પૂર્વ પ્રદેશની રાજકુમારી રૂક્ષ્મણીનું  કૃષ્ણએ હરણ કર્યું અને ગુજરાતના માધવપુરમાં આવી લગ્ન કર્યા તેની યાદમાં દર વર્ષે રામ નવમી થી ચૈત્ર સુદ તેરસ પાંચ દિવસનો…

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી આજે ભવનાથ મંદિરે દર્શન-પૂજન કરશે: લાખો ભાવિકોએ મેળાનો લ્હાવો લીધો જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રી મેળામાં ત્રણ દિવસો દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકોએ મેળાનો લ્હાવો…

સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરીબાપુના હસ્તે ધ્વજા રોહણ: સાધુ સંતોએ કર્યું  ભવનાથ મહાદેવનું પૂજન ભક્તિ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સભા ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ…

વન વિભાગ દ્વારા 37 ઉતાર-અન્નક્ષેત્ર માટે જગ્યા ફાળવાશે ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મેળામાં ભાવિકોની સગવડતા માટે તંત્રની પ્રતિબદ્ધતા જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં…