Browsing: mela

મોરબી, હળવદ અને અમરેલીમાં જરૂરીયાતમંદ માટે યોજાશે લોન મેળો ગોંડલ અને ગીર સોમનાથ યોજાયેલા  લોન મેળામાં મળ્યો બહોળો  પ્રતિસાદ વ્યાજનું દુષણને ડામી દેવા  રાજયભરમાં 1 માસ…

વહિવટી વિભાગ દ્વારા  અલગ અલગ 13 સમિતિઓની રચના ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જૂનાગઢના ભવનાથનો શિવરાત્રી મેળો પરંપરાગત રીતે દશકાઓથી યોજાઈ રહ્યો છે. અને…

રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતનાં સુચારૂ આયોજન સંદર્ભે માર્ગદર્શન અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર સુરેન્દ્રરનગર જિલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળો કોરોના મહામારીનાં કારણે બે વર્ષ મોકૂફ…

પાંચ દિવસમાં અંદાજે 17 લાખ લોકો મેળામાં મહાલ્યા : લોકોએ છુટ્ટા હાથે પૈસા વાપર્યા, ધંધાર્થીઓને કરોડોનો વ્યાપાર, સ્થાનિક અર્થતંત્રને મળ્યું બૂસ્ટર ડોઝ કલેક્ટર અરુણ મહેશ બાબુ…

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલ તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં જડેશ્વર મહાદેવ ખાતે લોક મેળો ખુલ્લો મુકાયો રાજયમંત્રી બ્રીજેશભાઈ મેરજાએ પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમા મેળામાં તમામ રાઈડ્સ…

કાઠિયાવાડી સંસ્કૃતિમાં મેળાનું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના મેળા મશહુર છે: તરણેતરનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે: શ્રાવણ મહિનાનો સાતમ-આઠમ મેળો દરેકના બાળપણના દિવસો યાદ કરાવે…

ટિકિટના ભાવ રૂ. 50 અને 70 રાખવા રાઈડ સંચાલકોની માંગ, મેળા સમિતિએ ભાવવધારાની માંગ ફગાવી દેતા સંચાલકોએ હરાજીમાં ભાગ ન લીધો : સાંજે ફરી ત્રીજી વખત…

મેળા દરમ્યાન દર્શનનો સમય વધારાશે: વ્યવસ્થા માટે 28 સમિતિઓની રચના કરાઇ અબતક,રાજકોટ વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના…

ભેસાણા નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામ ખાતે આજે અષાઢી બીજના પાવન દીવસે પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાથે કોરોના ને…

ગત વર્ષે માર્ચ-2020થી શરૂ થયેલ કોરોના મહામારી આજે પણ આપણી આસપાસ જ છે તે સૌએ ભૂલવું ન જોઇએ: તહેવાર પ્રિય પ્રજા તમો સાવચેતી રાખજોને બીજાને પણ…