Browsing: naresh patel

રાજકારણમાં સક્રિય નહી થવાનો નિર્ણય જાહેર કરશે કે ક્યા પક્ષમાં જોડાવવુ તેનો ફોડ પાડશે? તમામની મીટ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ…

હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામા બાદ રાજકારણમાં જબ્બર ગરમાવો: ગુજરાતની રાજનીતીમાં નવા-જૂનીના એંધાણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઉપરાંત પ્રાથમિક સભ્યપદેથી આજે હાર્દિક પટેલે રાજીનામા ધરી દેતા ગુજરાતના રાજકારણમાં…

પૂર્વ મંત્રી-ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના આંગણે કથામાં બંને એક મંચ પર ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયુ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પગલાં માંડવા પર સૌની મીટ મંડાઈ છે…

લાખો લોકોની આસ્થાનું પ્રતિક રાજકારણનું એપી સેન્ટર ન બનવું જોઇએ રાજકારણમાં નરેશભાઇની જરૂરીયાત નથી પરંતુ સમાજના વિકાસ માટે તેની ખુબ જ જરૂરિયાત છે ખોડલધામ પ્રત્યે ભાવિકોની…

અબતક, રાજકોટ ચૂંટણી વેળાએ જ રાજકારણમાં નરેશ પટેલની હાઉકલી થઈ છે. પાટીદાર સમાજનો કદાવર ચહેરો ગણાતા નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેતો આપી દીધા છે. તેઓએ જાહેર…

પાટીદાર ‘નરેશ’ના જન્મદિવસની સેવામય ઉજવણી સતત 21માં વર્ષે રાજ્યભરમાં 17 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, કેમ્પમાં 5600થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું અનેક શહેરોમાં રક્તદાન…

ખોડધધામ ટ્રસ્ટના ચેરમેન અને પટેલ સમાજના હૃદય સમ્રાટ નરેશભાઇ પટેલને જન્મદિને ‘અબતક’ની વિશેષ શુભકામના મારા જન્મદિવસે દર વર્ષે રક્તદાન કેમ્પનો વ્યાપ વધતો જાય છે તેનાથી વિશેષ…

પાટીદાર સમાજમાં જેનું માનભેર નામ લેવાય છે અને અનેક સંઘર્ષો ખેડીને પાટીદાર સમાજને એક કરનાર એવા નરેશ પટેલે હુંકાર કરીને કહી દીધું છે કે આગામી મુખ્યમંત્રી…

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બન્યો છે. સૌથી મોટા વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજના આગેવાનો આજે ખોડલધામ-કાગવડ ખાતે એક મંચ પર એકઠા થયા છે.…

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે. જેમા ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટી વોટ…