Browsing: PAKISTAN

જ્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાન રમવા ન આવે ત્યાં સુધી પાકે વિશ્વકપ રમવા ભારત ન જવું જોઈએ : મિયાદાદ કહેવાય છે કે ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ…

ભારત -પાકિસ્તાન એકજ ગ્રૂપમાં: 31 ઓગસ્ટથી મેદાને જંગ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને મહિનાઓથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો છે. એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં…

મે માસમાં પાકિસ્તાની ફ્લાઇટ દિશા ભટકી ભારત પહોંચી ગયું’તું અમૃતસરથી અમદાવાદ આવતી  ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના લાહોરમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ…

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ખાડે ગઈ છે. માત્ર અમુક પરિબળો જ તેને નાદાર જાહેર થતા રોકી રહી છે. હાલ પાકિસ્તાનના ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો હોવાથી ત્યાંના લોકો…

તોશાખાના કેસમાં બનાવટી રસીદો જમા કરાવી છેતરપીંડી આચર્યાનો આરોપ : બીજી તરફ હાઇકોર્ટના વકીલની હત્યામાં દુષપ્રેરણા આપ્યાની પણ ફરિયાદ પાકિસ્તાનના ઇમરાન ખાનનો જાણે ઘડો લાડવો થવાનો…

ગીર સોમનાથના 129, દ્વારકાના 31, જૂનાગઢના 2, પોરબંદરના 4 અને નવસારી લના 5 માછીમારોની વતન વાપસી 200 ભારતીય માછીમારોની બીજી બેચ સોમવારે વહેલી સવારે પાકિસ્તાનમાંથી મુક્ત…

વિદેશી દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા વિદેશી હૂંડિયામણના કારણે પાકિસ્તાનમાં ફુગાવો 37.97 ટકાએ પહોંચ્યો, જનજીવન અસ્તવ્યસ્ત પાકિસ્તાન હાલમાં મોટા રાજકીય તેમજ આર્થિક સંકટની પકડમાં છે.…

200 પૈકી 100થી વધુ માછીમારો ઉના-ગીર ગઢડા તાલુકાના: ધારાસભ્ય કે.સી.રાઠોડના પ્રયાસોને સફળતા પાકિસ્તાનની જેલમાં સબડતા ગુજરાતના 183 જેટલી માછીમારોને જેલમુક્ત કરાયા હતા. દરમિયાન આજે પાકિસ્તાન દ્વારા…

નાદારીથી બચવા પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે નાણાંની ‘ગુહાર’ લગાવી રહ્યું છે દેવાડિયું પાકિસ્તાન હવે ભાડું ચૂકવવામાં પણ નિષ્ફળ નીકળ્યું છે ત્યારે મલેશિયાએ પાકનું પ્લેન ભાડું…

ભારત અને પાકિસ્તાનના ચાર જજની બનેલી સંયુકત ન્યાય સમિતિ પુન: શરૂ કરવા અને પરિવારના સભ્ય સાથે મુકત પણે વાત કરવાની માંગ પાકિસ્તાનની જેલમાં 654 ભારતીય માછીમાર…