Browsing: ParsotamRupala

પુરુષોત્તમ રૂપાલા ના પીએની ઓળખ આપી માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધમકાવનાર ભાવેશ ગોયાણી નામના વ્યક્તિની અમરેલી એલ.સી.બી.એ  ઉઠાવી કાર્યવાહી હાથ ધરી  છે. એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં શખ્સને…

8મીથી ત્રિ-દિવસીય કાર્યક્રમમાં 1500થી વધુ જીવદયાપ્રેમીઓ રહેશે ઉ5સ્થિત વૈશ્ર્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા…

દેવરાજીયામાં નવિન બસ સ્ટેન્ડ, સેલ્ફી પોઈન્ટ, સાંસ્કૃતિક ઝાંખી, આર. ઓ. ફિલ્ટર પ્લાન્ટ રુમ, મહાપુરુષોની પ્રતિમા સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના…

રજત જયંતિ મહોત્સવમાં લાખો ભકતોએ લીધો દર્શનનો લાભ લીલીયા ગામે ઉમિયા ધામ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજરોજ સ્વયંસેવકોનું સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તમામ સ્વયંસેવકોને સારી…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિતે સ્મરણો થયા સજીવન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે એમની કર્મ-નિર્વાણ ભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર ખાતે પુષ્પાંજલિ…

ભુજના અજરખપુર એલએલડીસી ખાતે આયોજીત રાષ્ટ્રીય માલધારી યુવા સંમેલનમાં રાષ્ટ્રીય સંગઠનની રચના પશુઓ સાથે વિચરતા માલધારીઓનો સર્વે કરી અને તમામને ઓળખપત્ર આપવા માટેની જાહેરાત કરીને કેન્દ્રીય…

ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી  પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી…

કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ના નિવાસ્થાને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા , ધારી વિધાનસભા ના ધારાસભ્ય  વી.કાકડીયા તેમજ નગરપાલિકા ના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા તેમજ…

જન આશિર્વાદ યાત્રામાં રાજકોટવાસીઓના આશિર્વાદ પ્રાપ્ત કરતા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા રાજકોટ ખાતે  માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની  જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ રંગેચંગે પ્રારંભ થયો…

કેન્દ્રીય કેબિનેટ મંત્રી રૂપાલા ની”જન આશિર્વાદ યાત્રા”  રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા  જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા અદકેરું સ્વાગત લોકોનો સ્વયંભૂ પ્રવાહ: જન આશિર્વાદ…