- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
Browsing: Paryushan
પર્વાધિરાજ પર્યુષણ પર્વે આજે મહાવીર જન્મ કલ્યાણક વધામણા અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગર દરબાર’ના આજે ત્રિશલા નંદન ભગવાન…
અબતક, રાજકોટ આજે સ્થાનકવાસી જૈનોએ હર્ષોલ્લાસ સાથે મહાવીર જન્મ જયંતિની ઉજવણી કરી છે. વિવિધ સંઘોમાં પૂ. ગુરૂ દેવોના શ્રીમુખેથી કલ્પસુત્રોનું વાંચન, ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચન તથા…
ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ) દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, જપ, આરાધના સહિત ધર્માનુષ્ઠાનો સાથે આગળ ચાલી…
અબતક,રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો તપ-જપ-આરાધના સાથે ચાલી રહ્યા છે. ભાવિકો વધુમાં વધુ સધાર્મિક ભકિત કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે દેરાવાસી જૈનોમાં પર્યુષણ પર્વનો…
આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિય કુંડ નગરમાં રાજા સિઘ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃઘ્ધિ થતાં…
‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’ અબતક, નિલેશ ચંદારાણા વાંકાનેર ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણ પર્વની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ આ વર્ષે સરકારની…
માનવ, સંસ્કૃતિ, સભ્યતા, વિકાસના મૂળતો પરમ તત્વ સાથે જોડાયેલા જ છે. પરંતુ પરમ તત્વની ઓળખ અને સત્ય જોવા માટેની દ્રષ્ટિ તો વિરલ વિભૂતીઓને જ પ્રાપ્ત થાય…
‘દાન’એ સંપત્તિનું વાવેતર અને માનવતાનો શણગાર અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આજે ચોથા દિવસે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ‘ડુંગરદરબાર’માં દાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ પ્રવચન…
પર્યુષણમાં દિલને- રંગવુ એટલે કે તપ, ત્યાગ, દાન, પુણ્ય કરી આત્માને પુણ્યશાળી બનાવવો અબતક, રાજકોટ પર્વાધિરાજ પર્યુષણના ત્રીજા દિવસે પ્રવચન ધારા ‘જ્ઞાન દિપ પ્રગટાવો’ વિષય હેઠળ…
અબતક,રાજકોટ અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ અવની પર જેમનું પરમ પુણ્યવંતુ અવતરણ થયું હતું, એવાં ત્રણ લોકના નાથ, જગતના તારણહારા, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ મહાવીર…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.